શોધખોળ કરો

Arvind Kejriwal Net Worth: કેટલી સંપત્તિના માલિક છે અરવિંદ કેજરીવાલ, પત્નીના નામે 1 કરોડનું આલિશાન ઘર

Arvind Kejriwal Net Worth: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આજે દિલ્હી સીએમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી ન હતી. કેજરીવાલે પોતાની ધરપકડ રોકવા અરજી કરી હતી જેના પર કોર્ટ તરફથી તેમને ઝટકો મળ્યો હતો.

Arvind Kejriwal Net Worth: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આજે દિલ્હી સીએમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી ન હતી. કેજરીવાલે પોતાની ધરપકડ રોકવા અરજી કરી હતી જેના પર કોર્ટ તરફથી તેમને ઝટકો મળ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંપત્તિ વિશે વાત કરીએ તો, તેમની કુલ સંપત્તિ 3.44 કરોડ રૂપિયા છે. રોકડની વાત કરીએ તો તેમની પાસે માત્ર 12 હજાર રૂપિયા છે અને તેમની પત્ની પાસે માત્ર 9 હજાર રૂપિયા છે. તેમના પરિવારમાં 6 બેંક ખાતા છે, જેમાં કુલ 33.29 લાખ રૂપિયા જમા છે. સીએમ કેજરીવાલ પર કોઈપણ પ્રકારનું દેવું નથી. ચાલો જાણીએ તેમની સંપત્તિ કેટલી છે.

40 હજારની કિંમતની ચાંદી અને 32 લાખ રૂપિયાની કિંમતનું સોનું 
વર્ષ 2020ના ચૂંટણી એફિડેવિટ મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની પાસે 32 લાખ રૂપિયાની કિંમતનું 320 ગ્રામ સોનું અને 40 હજાર રૂપિયાની કિંમતનું એક કિલો ચાંદી હતી. જ્યારે તેમની પત્નીના નામે 15.31 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં જમા છે. કેજરીવાલ પાસે તેમના નામે કોઈ વાહન નથી, પરંતુ તેમની પત્નીના નામે 6.20 લાખ રૂપિયાની મારુતિ બલેનો છે.

અરવિંદ કેજરીવાલની પત્નીના નામે 1 કરોડનું ઘર

હરિયાણાના ગુરુગ્રામમાં અરવિંદ કેજરીવાલની પત્નીના નામે એક આલીશાન ઘર છે, જે તેમણે વર્ષ 2010માં ખરીદ્યું હતું. વર્ષ 2020માં તે ઘરની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે આ ઘર ખરીદાયું ત્યારે તેની કિંમત 60 લાખ રૂપિયા હતી. myneta.info અનુસાર, અરવિંદ કેજરીવાલ પાસે ગાઝિયાબાદ અને હરિયાણામાં તેમના નામે બિનખેતીની જમીન છે, જેની કિંમત 2020 મુજબ રૂ. 1.77 કરોડ છે.

કેજરીવાલ પર કોઈ પણ પ્રકારનું દેવું નથી
દિલ્હીના મુખ્યમંત્રી પર કોઈ પણ પ્રકારનું દેવું નથી. તેણે કોઈ બેંક કે ફાઈનાન્સ કંપની પાસેથી કોઈ પર્સનલ લોન લીધી નથી. આ સિવાય, LIC અને NSC, પોસ્ટલ સેવિંગ્સ અથવા ઇન્શ્યોરન્સ જેવી અન્ય કોઈપણ સરકારી યોજનાઓમાં રોકાણ કર્યું નથી. જો કે તેની પત્નીના નામે PPF ખાતામાં 13 લાખ રૂપિયા જમા છે.

અરવિંદ કેજરીવાલની ઈડીએ કરી ધરપકડ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીએમ આવાસ પર પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ કહ્યું કે ED બે વર્ષમાં એક રૂપિયો પણ રિકવર કરી શકી નથી. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીએમ આવાસ પર પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ કહ્યું કે ED બે વર્ષમાં એક રૂપિયો પણ રિકવર કરી શકી નથી. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget