શોધખોળ કરો

Coronavirus Third Wave: શું ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પ્રથમ અને બીજી લહેર જેેટલી ઘાતક નહીં હોય ?

Coronavirus: જાણકારોના કહેવા મુજબ જો ત્રીજી લહેર આવશે અને આ દરમિયાન વાયરસમાં ખૂબ મોટો બદલાવ થશે તો જ તે ઘાતક સાબિત થશે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરના વાયરસની ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય તેમ જાણકારોનું કહેવું છે. ભારતમાં આઈસીએમઆર તથા એમ્સ-WHOના સીરો સર્વેમાં 67 ટકાથી વધારે વસતિમાં એન્ટીબોડી બની ગઈ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મોટાભાગનો લોકોએ વેક્સિન લઈ લીધી છે. આ સ્થિતિમાં જો વાયરસનું વધારે મ્યુટેશન નહીં થાય તો ત્રીજી લહેર બહુ ઘાતક નહીં બનવાની સંભાવના છે.

સીરો સર્વે મુજબ કોરોનાની ત્રીજી લહેર પ્રથમ અને બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય તેના ત્રણ મોટા કારણ છે.

  • પ્રથમ બે તૃતીયાંશ વસ્તીમાં એન્ટીબોડી મળી છે.
  • બીજું વેક્સિનેશન ચાલી રહ્યું છે અને 51 કરોડથી વધારે લોકોને રસીના ડોઝ અપાઈ ગયા છે.
  • ત્રીજું લોકો પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.

જાણકારોના કહેવા મુજબ જો ત્રીજી લહેર આવશે અને આ દરમિયાન વાયરસમાં ખૂબ મોટો બદલાવ થશે તો જ તે ઘાતક સાબિત થશે. ડેલ્ટા વેરિયંટે આશરે 80 ટકા વસતિને સંક્રમિત કરી હતી.

બુધવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 38,353 નવા કોરોના કેસ આવ્યા છે અને 497 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 40013 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે સક્રિય કેસોમાં 2,157 નો ઘટાડો થયો છે. હાલમાં દેશમાં એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 3,86,351 છે, જે છેલ્લા 140 દિવસમાં સૌથી ઓછી છે. તે જ સમયે, રિકવરી રેટ વધીને 97.45% થયો છે.

કોરોના ચેપના કુલ કેસ

રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 20 લાખ 36 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 29 હજાર 197 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 12 લાખ 20 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 86 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 20 લાખ 36 હજાર, 511
  • કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 12 લાખ 20 હજાર 981
  • કુલ એક્ટિવ કેસ - ત્રણ લાખ 86 હજાર 351
  • કુલ મૃત્યુ - ચાર લાખ 29 હજાર 179
  • કુલ રસીકરણ - 51 કરોડ 90 લાખ ડોઝ આપવામાં આવ્યા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Embed widget