શોધખોળ કરો

Covid-19 : દેશવાસીઓ માટે આગામી 10 થી 12 દિવસ મહત્વના, આવી ગઈ ત્રીજી લહેર

Corona Cases In India: કોરોના લોકોના જીવ ફરી એકવાર અદ્ધર કરી દીધા છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે કોરોનાના વિસ્ફોટ થઈ રહ્યો છે તેનાથી દેશવાસીઓમાં ફફડાટ પેઠો છે.

Corona Cases In India: કોરોના લોકોના જીવ ફરી એકવાર અદ્ધર કરી દીધા છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે કોરોનાના વિસ્ફોટ થઈ રહ્યો છે તેનાથી દેશવાસીઓમાં ફફડાટ પેઠો છે. સરકારે પણ આવનાર સમય મુશ્કેલીભર્યો હોવાનું જણાવ્યું છે. જોકે ડરી નહીં ને સાવચેતી રાખવાની સરકારે સલાહ આપી છે.

કોરોનાના કેસને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઓમિક્રોનના વેરિઅન્ટ XBB 1.16 પર સંશોધન કર્યું છે. ICMRએ કહ્યું છે કે, આ વેરિએન્ટ ઝડપથી ફેલાશે. જો કે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. સૌથી મોટી વાત એ છે કે, સરકારે ઝડપથી ફેલાતા કોરોના કેસને નવી લહેર તરીકે સ્વીકારી લીધી છે. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી છે.

ICMRના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે દેશમાં કોરોના સ્થાનિક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આગામી 10-12 દિવસ સુધી કોરોના કેસ વધી શકે છે. જો કે, ત્યાર બાદ નવા કેસોમાં ઝડપથી ઘટાડો થશે. ICMRનું માનવું છે કે, કેસોમાં વર્તમાન ઉછાળો ઓમિક્રોનના વેરિઅન્ટ XBB.1.16ને કારણે છે.

નવા વેરિઅન્ટને કરાયોઆઇસોલેટેડ

ICMR એ પણ કહ્યું હતું કે, નવા વેરિઅન્ટને અલગ કરવામાં આવ્યું છે. સારી વાત એ છે કે, હાલની રસીઓ કોરોનાના વર્તમાન વેરિએન્ટ પર અસરકારક છે, જે આપણી પાસે પુરતા પ્રમાણમાં રહેલી છે. કોરોનાના વધતા કેસો વચ્ચે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઈ-ફાર્મસી કંપનીઓ સાથે બેઠક કરશે. ઈ-ફાર્મસી અંગે સરકાર કડક છે. ઈ-ફાર્મસી અંગે સરકાર પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. સરકાર ઈ-પ્રિસ્ક્રિપ્શનની તરફેણમાં છે, પરંતુ સરકાર આ અંગે નિયમો પણ બનાવી રહી છે.

હાલમાં સરકાર રસીના ડોઝ ખરીદશે નહીં

દરમિયાન સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, કોરોનાના વધતા કેસો છતાં સરકાર કોરોના રસીનો ડોઝ ખરીદશે નહીં. સરકારે રાજ્ય સરકારોને રસી જાતે ખરીદવા કહ્યું છે. એટલું જ નહીં, સરકાર લોકો માટે રસીના ત્રીજા ડોઝ કે ચોથા ડોઝની પણ ભલામણ કરશે નહીં.

દેશમાં 223 દિવસ બાદ કોરોનાના 7830 નવા કેસ નોંધાયા

જાહેર છે કે, 223 દિવસ બાદ દેશમાં કોરોનાના 7830 નવા કેસ નોંધાયા છે. અગાઉ, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશમાં 7946 કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 47 લાખ 76 હજાર બે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 40 હજારને વટાવી ગઈ છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 31 હજાર 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget