શોધખોળ કરો

દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત થઇ રહ્યો છે ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 1000થી પણ ઓછા નોંધાયા કેસ

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, એક દર્દીનું પણ મોત થયું હતું

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, એક દર્દીનું પણ મોત થયું હતું. છેલ્લા 24 કલાકમાં 1238 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા છે. રાહતની વાત એ છે કે આ દરમિયાન કોરોનાના સંક્રમણ દરમાં ઘટાડો નોંધાયો છે.

બુધવારે દિલ્હીમાં કોરોનાના 970 નવા કેસ નોંધાયા હતા. દરમિયાન કોરોનાનો સંક્રમણ દર 3.4 ટકા નોંધાયો હતો, જે 10 મેના રોજ 4.3 ટકા નોંધાયો હતો. દિલ્હીમાં હાલમાં કુલ 5202 એક્ટિવ કેસ છે, જેમાંથી 161 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 4071 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

નોંધનીય છે કે મંગળવારે દિલ્હીમાં કોરોનાના 1118 નવા કેસ નોંધાયા હતા અને કોરોનાનો સંક્રમણ દર 4.3 ટકા હતો. કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 29,037 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 19,740 RT-PCR અને 9,297 રેપિડ એન્ટિજેન ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કુલ 31,011 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ઉપરાંત, 15-17 વર્ષની વયના બાળકોને 1,305 ડોઝ પણ આપવામાં આવ્યા છે.

દિલ્હીમાં 5,202 એક્ટિવ કેસ

દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 18,97,141 કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી 18,65,755 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 26,184 દર્દીઓના મોત થયા છે. હાલમાં દિલ્હીમાં 5,202 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની વાત કરીએ તો તે વધીને 1,882 થઈ ગયા છે.

Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો

PM Kisan Scheme: પીએમ કિસાન યોજનામાં સામે આવ્યો ગોટાળો, ખોટી રીતે યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે આટલા ખેડૂતો

ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે

"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget