શોધખોળ કરો

દિલ્લીમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને મળશે છૂટ? કયા લોકોને લેવો પડશે ઇ પાસ, જાણો વિગત

Delhi Coronavirus Night Curfew Guidelines:દિલ્લી સરકારે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઇમરજન્સી સેવા અને ઇમરજન્સી સામાનને છોડીને બધી જ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન ઇમરજન્સી સેવાને છૂટ આપવામાં આવી છે. જાણો નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને છૂટ મળશે.

Delhi Coronavirus Night Curfew Guidelines:દિલ્લી સરકારે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઇમરજન્સી સેવા અને ઇમરજન્સી સામાનને છોડીને બધી જ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન ઇમરજન્સી સેવાને છૂટ આપવામાં આવી છે. જાણો નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને છૂટ મળશે.

દેશની સાથે સાથે રાજધાની દિલ્લીમાં પણ એકવાર ફરી કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. કેજરીવાલ સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય કર્યો છે.દિલ્લીમાં આજથી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવશે. નાઇટ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે.કોરોનાની સ્થિતિ વણસતા મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

દિલ્લીમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને મળશે છૂટ?

  • નાઇટ કફ્યૂ દરમિયાન ટ્રાફિક મૂવમેન્ટ પર કોઇ પ્રકારનો પ્રતિબંધ નહી લાગે.
  • વેક્સિન લગાવવા માંગે છે, તેમને છૂટ મળશે પરંતુ ઇ-પાસ લેવો જરૂરી બનશે.
  • કિરાણા સ્ટોર, ફળ, શાકભાજી, દૂઘ, દવાની દુકાન ધરાવતા લોકોએ ઇ-પાસ લેવો જરૂરી બનશે.
  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રીક મીડિયા સાથે જોડાયેલા લોકો માટે પણ ઇ પાસ લેવો જરૂરી બનશે.
  • આઇડી કાર્ડ પર હેલ્થ વર્કરને બહાર જવાની છૂટ મળશે.
  • બસ, ટ્રેન, રેલવેમાં પ્રવાસ કરનાર લોકો ટિકિટ બતાવીને સ્ટેશન, એરપોર્ટ પહોંચી શકશે
  • પ્રેગ્નન્ટ મહિલાઓને સારવાર માટે હોસ્પિટ સુઘી પહોંચવાની છૂટ મળશે.
  • પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ, દિલ્લી મેટ્રો, ઓટો, ટેક્સી વગેરેને નિશ્ચિત સમય દરમિયાન તેમને સર્વિસ આપવાની પરવાનગી હશે.
  • જરૂરી સેવા સાથે જોડાયેલા દરેક વિભાગોને છૂટ મળશે.

કોરોનાના વધતા મામલાને લઈ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal) આ મોટો ફેંસલો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં કરોનોનાના એક્ટિવ કેસની સંખ્યા 14,589 છે. જ્યારે 6,54,277 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દિલ્હીમાં કોરોનાથી 11,096 લોકોના મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ-  એક કરોડ 26 લાખ 86 હજાર 049

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279

કુલ એક્ટિવ કેસ - 8 લાખ 88 હજાર 23

કુલ મોત - એક લાખ 65 હજાર 547



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Embed widget