શોધખોળ કરો

દિલ્લીમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને મળશે છૂટ? કયા લોકોને લેવો પડશે ઇ પાસ, જાણો વિગત

Delhi Coronavirus Night Curfew Guidelines:દિલ્લી સરકારે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઇમરજન્સી સેવા અને ઇમરજન્સી સામાનને છોડીને બધી જ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન ઇમરજન્સી સેવાને છૂટ આપવામાં આવી છે. જાણો નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને છૂટ મળશે.

Delhi Coronavirus Night Curfew Guidelines:દિલ્લી સરકારે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઇમરજન્સી સેવા અને ઇમરજન્સી સામાનને છોડીને બધી જ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન ઇમરજન્સી સેવાને છૂટ આપવામાં આવી છે. જાણો નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને છૂટ મળશે.

દેશની સાથે સાથે રાજધાની દિલ્લીમાં પણ એકવાર ફરી કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. કેજરીવાલ સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય કર્યો છે.દિલ્લીમાં આજથી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવશે. નાઇટ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે.કોરોનાની સ્થિતિ વણસતા મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

દિલ્લીમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન કોને મળશે છૂટ?

  • નાઇટ કફ્યૂ દરમિયાન ટ્રાફિક મૂવમેન્ટ પર કોઇ પ્રકારનો પ્રતિબંધ નહી લાગે.
  • વેક્સિન લગાવવા માંગે છે, તેમને છૂટ મળશે પરંતુ ઇ-પાસ લેવો જરૂરી બનશે.
  • કિરાણા સ્ટોર, ફળ, શાકભાજી, દૂઘ, દવાની દુકાન ધરાવતા લોકોએ ઇ-પાસ લેવો જરૂરી બનશે.
  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રીક મીડિયા સાથે જોડાયેલા લોકો માટે પણ ઇ પાસ લેવો જરૂરી બનશે.
  • આઇડી કાર્ડ પર હેલ્થ વર્કરને બહાર જવાની છૂટ મળશે.
  • બસ, ટ્રેન, રેલવેમાં પ્રવાસ કરનાર લોકો ટિકિટ બતાવીને સ્ટેશન, એરપોર્ટ પહોંચી શકશે
  • પ્રેગ્નન્ટ મહિલાઓને સારવાર માટે હોસ્પિટ સુઘી પહોંચવાની છૂટ મળશે.
  • પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ, દિલ્લી મેટ્રો, ઓટો, ટેક્સી વગેરેને નિશ્ચિત સમય દરમિયાન તેમને સર્વિસ આપવાની પરવાનગી હશે.
  • જરૂરી સેવા સાથે જોડાયેલા દરેક વિભાગોને છૂટ મળશે.

કોરોનાના વધતા મામલાને લઈ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal) આ મોટો ફેંસલો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં કરોનોનાના એક્ટિવ કેસની સંખ્યા 14,589 છે. જ્યારે 6,54,277 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દિલ્હીમાં કોરોનાથી 11,096 લોકોના મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ-  એક કરોડ 26 લાખ 86 હજાર 049

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279

કુલ એક્ટિવ કેસ - 8 લાખ 88 હજાર 23

કુલ મોત - એક લાખ 65 હજાર 547



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget