શોધખોળ કરો

શાહીન બાગના ડેલીગેશને LG સાથે કરી મુલાકાત, કહ્યું- સ્કૂલ બસને રસ્તો આપીશું પણ પ્રદર્શન ચાલુ રહેશે

ઉપરાજ્યપાલ સાથે મુલાકાત બાદ પણ પ્રદર્શનકારીઓ રસ્તા પરથી હટવા માટે તૈયાર નથી.

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 38 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહી લોકોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાઈ રહેવું પડે છે. પોલીસ ધણી વખત રસ્તા પર પ્રદર્શન કરી રહેલા લોકોને રસ્તો ખાલી કરવા અપીલ કરી ચૂકી છે. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે જલ્દી આ સમસ્યાનું સમાધાન લાવવા પોલીસને કહ્યું છે. દિલ્હી પોલીસે અમન કમિટી અને ત્યાં બેઠેલા લોકો સાથે ઘણી વખત વાત કરી. મંગળવારે ઉપરાજ્યપાલના કહેવાથી પ્રદર્શનકારીઓનું એક ડેલીગેશન ઉપરાજ્યપાલને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યું હતું. આ ડેલીગેશનમાં 8 સભ્યો હતા. તેમણે ઉપરાજ્યપાલ સામે સીએએ અને એનઆરસીને લઈને પોતાના વિરોધ વ્યક્ત કર્યો. મુલાકાત બાદ ડેલિગેશનના સદસ્યોએ કહ્યું કે ઉપરાજયપાલે તેમની વાત ગૃહ મંત્રાલય સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. ડેલીગેશનના સદસ્ય તાસીર અહમદે કહ્યું કે અમે અમારી વાત ઉપરાજ્યપાલ સામે રાખી છે. ઉપરાજ્યપાલે કહ્યું છે કે અમારી વાત ગૃહ મંત્રાલય સુધી પહોંચાડશે. તાસીર અહમદનું કહેવું છે કે પ્રદર્શન ચાલુ રહેશે. તેમણે કહ્યું અમે કાલના સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈશું. એમ્બ્યૂલન્સને પહેલા પણ રસ્તો આપતા હતા, સ્કૂલ બસને પણ રસ્તો આપીશું. ઉપરાજ્યપાલ સાથે મુલાકાત બાદ પણ પ્રદર્શનકારીઓ રસ્તા પરથી હટવા માટે તૈયાર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget