શોધખોળ કરો

Terror Suspects Arrested: પાકિસ્તાનમાં રચવામાં આવ્યું કાવતરુ, હરિયાણાના કરનાલમાંથી ચાર આતંકીઓની ધરપકડ

દેશમાં મોટા આતંકી હુમલાના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આતંકીઓ પંજાબથી દિલ્લી તરફ આવી રહ્યા હતાં ત્યારે હરિયાણાના કરનાલ નજીકથી કરનાલ પોલીસે ત્રણથી ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લીધા હતા.

નવી દિલ્હીઃ દેશમાં મોટા આતંકી હુમલાના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આતંકીઓ પંજાબથી દિલ્લી તરફ આવી રહ્યા હતાં ત્યારે હરિયાણાના કરનાલ નજીકથી કરનાલ પોલીસે ત્રણથી ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લીધા હતા.  આતંકીઓ ઈનોવા કારમાં દિલ્લી તરફ આવી રહ્યા હતાં. આતંકીઓના કબ્જામાંથી મોટી માત્રામાં હથિયાર પોલીસને હાથ લાગ્યા છે. તો કારમાં શંકાસ્પદ પર્દાથનો જથ્થો પણ મોટી માત્રામાં મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હરિયાણાના કરનાલથી જિલ્લા પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ 31 કારતૂસ અને 3 IED મળી આવ્યા છે. આ આતંકવાદીઓ પંજાબથી દિલ્હી જઈ રહ્યા હતા. માહિતીના આધારે પોલીસે સવારે 4 વાગ્યે મધુબન નજીકથી તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા શકમંદોના નામ ગુરપ્રીત સિંહ, અમનદીપ સિંહ, પરમિંદર સિંહ અને ભૂપિંદર સિંહ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ષડયંત્ર પાકિસ્તાનથી ઘડવામાં આવ્યું છે.

કરનાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આતંકીઓ પસાર થવાના ઈનપુટ મળ્યા હતાં.  જેના આધારે કરનાલ પોલીસની ટીમ મધુબન ચોક નજીક વાહન ચેકિંગ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ઈનોવા પસાર થતા પોલીસે અટકાવી હતી અને આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.  કરનાલ પોલીસે આતંકીઓની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે.  પોલીસે કહ્યું આતંકીઓ દિલ્લી થઈ મહારાષ્ટ્રના નાંદેડ તરફ જઈ રહ્યા હતાં.  પોલીસને ત્રણ આતંકી પાસેથી IED મળી આવ્યા તો એક પિસ્તોલ અને 31 કારતૂસ પણ મળી આવી છે.

 

Hindu Sisters Donate Land: બે હિન્દુ બહેનોએ ઇદગાહ માટે 1.5 કરોડ રૂપિયાની જમીન આપી દાનમાં, પિતાની 'છેલ્લી ઇચ્છા' કરી પૂરી

KGF 2 હવે OTT પર મચાવશે ધમાલ, આટલા અધધધ કરોડમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ

દોસ્ત સાથે બિકીનીમાં પુલમાં કરી રહી હતી આ હૉટ એક્ટ્રેસ મસ્તી, તસવીર વાયરલ થતાં જ લોકો ભડક્યા,

Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget