શોધખોળ કરો

Terror Suspects Arrested: પાકિસ્તાનમાં રચવામાં આવ્યું કાવતરુ, હરિયાણાના કરનાલમાંથી ચાર આતંકીઓની ધરપકડ

દેશમાં મોટા આતંકી હુમલાના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આતંકીઓ પંજાબથી દિલ્લી તરફ આવી રહ્યા હતાં ત્યારે હરિયાણાના કરનાલ નજીકથી કરનાલ પોલીસે ત્રણથી ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લીધા હતા.

નવી દિલ્હીઃ દેશમાં મોટા આતંકી હુમલાના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આતંકીઓ પંજાબથી દિલ્લી તરફ આવી રહ્યા હતાં ત્યારે હરિયાણાના કરનાલ નજીકથી કરનાલ પોલીસે ત્રણથી ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લીધા હતા.  આતંકીઓ ઈનોવા કારમાં દિલ્લી તરફ આવી રહ્યા હતાં. આતંકીઓના કબ્જામાંથી મોટી માત્રામાં હથિયાર પોલીસને હાથ લાગ્યા છે. તો કારમાં શંકાસ્પદ પર્દાથનો જથ્થો પણ મોટી માત્રામાં મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હરિયાણાના કરનાલથી જિલ્લા પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ 31 કારતૂસ અને 3 IED મળી આવ્યા છે. આ આતંકવાદીઓ પંજાબથી દિલ્હી જઈ રહ્યા હતા. માહિતીના આધારે પોલીસે સવારે 4 વાગ્યે મધુબન નજીકથી તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા શકમંદોના નામ ગુરપ્રીત સિંહ, અમનદીપ સિંહ, પરમિંદર સિંહ અને ભૂપિંદર સિંહ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ષડયંત્ર પાકિસ્તાનથી ઘડવામાં આવ્યું છે.

કરનાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આતંકીઓ પસાર થવાના ઈનપુટ મળ્યા હતાં.  જેના આધારે કરનાલ પોલીસની ટીમ મધુબન ચોક નજીક વાહન ચેકિંગ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ઈનોવા પસાર થતા પોલીસે અટકાવી હતી અને આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.  કરનાલ પોલીસે આતંકીઓની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે.  પોલીસે કહ્યું આતંકીઓ દિલ્લી થઈ મહારાષ્ટ્રના નાંદેડ તરફ જઈ રહ્યા હતાં.  પોલીસને ત્રણ આતંકી પાસેથી IED મળી આવ્યા તો એક પિસ્તોલ અને 31 કારતૂસ પણ મળી આવી છે.

 

Hindu Sisters Donate Land: બે હિન્દુ બહેનોએ ઇદગાહ માટે 1.5 કરોડ રૂપિયાની જમીન આપી દાનમાં, પિતાની 'છેલ્લી ઇચ્છા' કરી પૂરી

KGF 2 હવે OTT પર મચાવશે ધમાલ, આટલા અધધધ કરોડમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ

દોસ્ત સાથે બિકીનીમાં પુલમાં કરી રહી હતી આ હૉટ એક્ટ્રેસ મસ્તી, તસવીર વાયરલ થતાં જ લોકો ભડક્યા,

Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget