શોધખોળ કરો

મોદી સરકારે રેલ્વેમાં 50 ટકા સ્ટાફ ઓછો કરવા લીધો છે નિર્ણય ? આર્મીમાં પણ આ વર્ષે નહીં થાય ભરતી ? જાણો સરકારે શું કહ્યું ?

વિવિધ મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ સરકારે રેલવેમાં સુધારાના નામ પર કર્મચારીઓની સંખ્યા 50 ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળ દરમિયાન દેશમાં રેલવે માળખાને સુધારવા અડધો સ્ટાફ ઓછો કરવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. આ ઉપરાંત કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કોરોનાના કારણે આર્મીમાં પણ ભરતી નહીં કરવામાં આવે તેવા અહેવાલ આવ્યા હતા. જેનું પીઆઈબી ફેક્ટ ચેકે ખંડન કર્યુ છે. વિવિધ મીડિયામાં પ્રસિદ્ધ  અહેવાલ મુજબ સરકારે રેલવેમાં સુધારાના નામ પર કર્મચારીઓની સંખ્યા 50 ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. રેલકર્મીઓ માટે આકર્ષક-લાભપ્રદ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના લાગુ કરાશે અને આઉટ સોર્સિંગને પ્રોત્સાહન અપાશે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જેનું ખંડન કરતા પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, રેલવેએ  આવો કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ ટેકનોલોજીમાં થઈ રહેલા બદલાવના કારણે તેમને રિપોઝિશન કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત કેટલી મીડિયા રિપોર્ટ્સમાં કોરોના વાયરસના કારણે આર્મી ભરતી આગામી વર્ષ સુધી થાય તેવો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈ પીઆઈબી ફેક્ટચેકે કહ્યું, આ દાવો સાચો નથી. આર્મીની ભરતી સંબંધિત આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્ય સરકારનો ભલામણોના આધારે ભરતી પ્રક્રિયા જલદી શરૂ કરવામાં આવશે.
પીઆઈબી ફેક્ટ ચેકમાં બંને દાવા ખોટા સાબિત થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget