શોધખોળ કરો

કોવિડ રસીકરણ કરાવવું ફરજિયાત નથી, તેથી રસી ન લેવી જોઈએ ? જાણો શું છે હકીકત

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં એક આર.ટી.આઈનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ રસીકરણ કરાવવું ફરજિયાત નથી. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, કોવિડ-19 રસીકરણ સ્વૈચ્છિક પરંતુ અત્યંત મહત્વપૂર્ણ છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રસીકરણ જરૂર કરાવો.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના પર કાબુ મેળવવા રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમ છતાં જોઈએ તેવી સ્પીડથી રસીકરણ નથી થઈ રહ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મસેજ વાયરલ થયો છે. જેમાં કોવિડ રસીકરણ કરાવવું ફરજિયાત નથી, તેથી રસી ન લેવી જોઈએ તેવો દાવો કરવામાં આવ્યો છે.

શું કરી સ્પષ્ટતા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં એક આર.ટી.આઈનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ રસીકરણ કરાવવું ફરજિયાત નથી. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, કોવિડ-19 રસીકરણ સ્વૈચ્છિક પરંતુ અત્યંત મહત્વપૂર્ણ છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રસીકરણ જરૂર કરાવો.

દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4002 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.

  • કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155
  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384
  • એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690
  • કુલ મૃત્યુઆંકઃ 3,67,081

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
લેન્ડિંગ દરમિયાન ફાટ્યું વિમાનનું ટાયર, ક્રૂ મેમ્બર્સ સહિત 41 લોકો હતા સવાર 
લેન્ડિંગ દરમિયાન ફાટ્યું વિમાનનું ટાયર, ક્રૂ મેમ્બર્સ સહિત 41 લોકો હતા સવાર 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
PM મોદીએ બાળકો સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, હાઈ ફાઈ કરતા વીડિયો કર્યો શેર
PM મોદીએ બાળકો સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, હાઈ ફાઈ કરતા વીડિયો કર્યો શેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષાબંધન પર ધબકતો સંબંધ
Hun To Bolish : હું તો બોલીશ : ચીનનો વોટર બોમ્બ
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Embed widget