શોધખોળ કરો

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યુ- પાકિસ્તાનથી આવતા મુસ્લિમોને પણ નાગરિકતા આપવામાં આવશે

રાજનાથ સિંહે સીએએના વિરોધ પાછળ કોઇ વિદેશી તાકાત હોવાની શંકા વ્યક્ત કરી હતી.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર  થઇ રહેલા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું કે, પાકિસ્તાનથી કોઇ મુસ્લિમ આવે છે તો તેને પણ નાગરિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ માટે કાયદામાં જોગવાઇઓ છે. રાજનાથ સિંહે કહ્યું કે, સરકારે છેલ્લા  પાંચ-છ વર્ષોમાં આવા 600 પાકિસ્તાનીઓને નાગરિકતા આપી છે. રાજનાથ સિંહે સીએએના વિરોધ પાછળ કોઇ વિદેશી તાકાત હોવાની શંકા વ્યક્ત કરી હતી. જંગપુરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે અમે હિંદુ-મુસ્લિમના આધાર પર રાજનીતિ કરનારા લોકો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઇસ્લામી દેશ છે. પરંતુ ભારત હિંદુ દેશ નથી. ભારત ધર્મનિરપેક્ષ, સેક્યુલર દેશ છે. અહી કોઇનું ધાર્મિક ઉત્પીડન થઇ શકે નહીં. પાકિસ્તાનમાં બિન ઇસ્લામિક લોકો સાથે ધાર્મિક ઉત્પીડન થઇ શકે છે એટલા માટે અમે આ કાયદો બનાવવાની જરૂર પડી છે. હિંદુ, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને  પારસી એ તમામનું ધાર્મિક ઉત્પીડન થયું હોય તો ભારતમાં આવી શકે છે તેઓને નાગરિકતા આપવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, જ્યાં સુધી મુસ્લિમોનો પ્રશ્ન છે. જો કોઇ મુસ્લિમ પાકિસ્તાનથી આવવા માંગે છે, ભારતમાં રહેવા માંગે છે  તો આપણા સિટિઝનશીપ એક્ટમાં આ પ્રોવિઝન છે કે તે અહીની નાગરિકતા મેળવી શકે છે. આપણા એવા 600 મુસ્લિમ ભાઇઓ જે પાકિસ્તાનથી આવ્યા છે તેઓને અમે છેલ્લા પાંચ-છ વર્ષમાં નાગરિકતા આપી છે. તેમ છતાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘40 મિનિટની એ સીક્રેટ વાત!’ ટ્રમ્પે મોદીને ફોન કરીને કેમ કહ્યું- 'અમે બધા તમને પ્રેમ કરીએ છીએ'?
‘40 મિનિટની એ સીક્રેટ વાત!’ ટ્રમ્પે મોદીને ફોન કરીને કેમ કહ્યું- 'અમે બધા તમને પ્રેમ કરીએ છીએ'?
આગામી 72 કલાકમાં હવામાનનો ડબલ એટેક: 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે કરા પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આગામી 72 કલાકમાં હવામાનનો ડબલ એટેક: 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે કરા પડશે, જાણો લેટેસ્ટ આગાહી
બિહારમાં તો ભાજપનો CM આવી ગયો, પણ દેશના આ 10 રાજ્યો એવા છે જ્યાં કમળ હજુ સુધી ખીલી શક્યું નથી
બિહારમાં તો ભાજપનો CM આવી ગયો, પણ દેશના આ 10 રાજ્યો એવા છે જ્યાં કમળ હજુ સુધી ખીલી શક્યું નથી
‘પીએમ મોદી દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે!’ બંગાળની ધરતી પરથી રાહુલે ગાંધીનો મોટો ધડાકો
‘પીએમ મોદી દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે!’ બંગાળની ધરતી પરથી રાહુલે ગાંધીનો મોટો ધડાકો

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન ઉમેદવાર બચાવો અભિયાન
Valsad Suicide News: ઉમરગામના મામલતદારની આત્મહત્યાથી હડકંપ
Chhota Local Body Election : છોટાઉદેપુરમાં શૌચાલયના મુદ્દે વિવાદ, ભાજપે AAPના ઉમેદવાર સામે કર્યા આરોપ
Rajkot Congress : સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘40 મિનિટની એ સીક્રેટ વાત!’ ટ્રમ્પે મોદીને ફોન કરીને કેમ કહ્યું- 'અમે બધા તમને પ્રેમ કરીએ છીએ'?
‘40 મિનિટની એ સીક્રેટ વાત!’ ટ્રમ્પે મોદીને ફોન કરીને કેમ કહ્યું- 'અમે બધા તમને પ્રેમ કરીએ છીએ'?
‘પીએમ મોદી દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે!’ બંગાળની ધરતી પરથી રાહુલે ગાંધીનો મોટો ધડાકો
‘પીએમ મોદી દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે!’ બંગાળની ધરતી પરથી રાહુલે ગાંધીનો મોટો ધડાકો
આગામી 72 કલાકમાં હવામાનનો ડબલ એટેક: 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે કરા પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આગામી 72 કલાકમાં હવામાનનો ડબલ એટેક: 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે કરા પડશે, જાણો લેટેસ્ટ આગાહી
ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ: ઉમેદવારો તૂટવાના ડરથી શરૂ કર્યું 'મિશન અજ્ઞાત', ઉમેદવારોને રાજસ્થાન...
ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ: ઉમેદવારો તૂટવાના ડરથી શરૂ કર્યું 'મિશન અજ્ઞાત', ઉમેદવારોને રાજસ્થાન...
બિહારમાં તો ભાજપનો CM આવી ગયો, પણ દેશના આ 10 રાજ્યો એવા છે જ્યાં કમળ હજુ સુધી ખીલી શક્યું નથી
બિહારમાં તો ભાજપનો CM આવી ગયો, પણ દેશના આ 10 રાજ્યો એવા છે જ્યાં કમળ હજુ સુધી ખીલી શક્યું નથી
લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
Embed widget