શોધખોળ કરો

Covid-19 Home Isolation: કોરોનાના દર્દી ઘરે રહીને કેવી રીતે કરે ઇલાજ? સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડ લાઇન કરી જાહેર

કોરોનાના વધતા કેસ વચ્ચે હોમ આઇસોલેટ દર્દી માટે સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડલાઇન રજૂ કરી છે. નવી ગાઇડલાઇન્સમાં બે ખાસ વાત જણાવવામાં આવી છે. જાણીએ શું છે નવી ગાઇડલાઇનમાં

કોરોનાના વધતા કેસ વચ્ચે હોમ આઇસોલેટ દર્દી માટે સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડલાઇન રજૂ કરી છે. નવી ગાઇડલાઇન્સમાં બે ખાસ વાત જણાવવામાં આવી છે. જાણીએ શું છે નવી ગાઇડલાઇનમાં

નવી ગાઇડલાઇનમાં સલાહ આપવામાં આવી છે કે, દર્દીએ હંમેશા ડોક્ટરના સંપર્કમાં ફોન દ્રારા રહેવું જોઇએ. જો દર્દીને પહેલાથી કોઇ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઇને તે બીમારીની દવા ચાલુ રાખવી.

ગાઇલલાઇન મુજબ તાવ, શરદી, ઉધરસ જેવા કોઇ લક્ષણ દેખાય તો કોરોનાના લક્ષણનો જ ઇલાજ શરૂ કરી દેવો જોઇએ. આ સ્થિતિમાં દિવસમાં બે વખત ગરમ પાણીના કોગળા કરવા અને બે વખત સ્ટીમ લેવી.

જો દિવસમાં ચાર વખત 650mgની  પેરાસિટામોલ લીધા બાદ પણ તાવ કાબૂમાં ન આવે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. આ સ્થિતિમાં ડોક્ટર આપને નોન સ્ટેરોઇડલ, એન્ટી ફ્લેમેટરી દવા જેવી કે નેપ્રોસેન ( 250mg0 દિવસમાં 2  વખત લેવાની સલાહ આપી શકે છે. દવાની સલાહ આપી શકે છે.

જો 5થી 7 દિવસ સુધી તાવ કે કફ રહે તો બુડેસોનાઇડ ઇન્હેલેશન આપી શકાય છે. 800 એમસીજીની દવા 5થી7 દિવસ સુધી દિવસમાં બે વખત ઇન્હેલેરના માધ્યમથી લઇ શકાય છે. જો તાવ અને ઉધરસ સાત દિવસથી વધુ રહે તો ગાઇડલાઇનમાં  ડોક્ટરની સલાહ લીધા બાદ ઓછા ડોઝવાળા ઓરલ સ્ટેરોઇડની સલાહ આપવામાં આવી છે.

રેમડેસિવિર દવાનો ઉપયોગ ડોક્ટરન સલાહ લીધા વિના  ક્યારેય ન કરવો. ઓક્સિજન લેવલ ડાઉન થાય તો હોસ્પિટલમાં એડમિટ થઇ જવું હિતાવહ છે.

જો કોરોના પોઝિટવ બાળકને કોઇ લક્ષણ ન હોય તો તેને કોઇ પ્રકારની દવા લેવાની જરૂર નથી પરંતુ તેના પર ધ્યાન આપવું જરૂરી છે કે, આગળ જતાં લક્ષણો દેખાય છે કે નહીં.

બાળકને હળવા લક્ષણો હોય  તો એન્ટીબાયોટિક્સ ન આપવાની સલાહ અપાઇ છે. જો તાવ હોય તો બાળકને 10-15mgનો ડોઝ 6 કલાક બાદ આપવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget