શોધખોળ કરો

Gandhi Jayanti: ગાંધી જયંતી પર દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી સહિત અનેક ગેસ્ટ થશે સામેલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

Gandhi Jayanti 2022: આજે ગાંધી જયંતી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આજે દેશની રાજધાની દિલ્હીમાં સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહેશે. રાજઘાટ ખાતે ગાંધી સમાધિ ખાતે સવારે 7:30 થી 8:30 સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે.

યુપીના સીએમ પણ ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે

ગાંધી જયંતી પર ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ભાગ લેશે. સીએમના શેડ્યૂલ મુજબ, યોગી આદિત્યનાથ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીના અવસર પર જીપીઓમાં હાજરી આપશે. આ પછી સીએમ યોગી આદિત્યનાથ સવારે 8:45 વાગ્યે લખનઉના હઝરતગંજ સ્થિત પ્રાદેશિક ગાંધી આશ્રમમાં હાજરી આપશે. CM સવારે 10 વાગ્યે 5 કાલિદાસ માર્ગ પર આયોજિત ગાંધી જયંતી કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

પ્રશાંત કિશોર વિશેષ પદયાત્રાનો પ્રારંભ કરાવશે

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર આજે ગાંધી જયંતી પર પશ્ચિમ ચંપારણમાં ભીતિહરવા ગાંધી આશ્રમથી તેમની 'જન સૂરાજ' પદયાત્રાની શરૂઆત કરશે. 3500 કિમીની પદયાત્રા આગામી એકથી દોઢ વર્ષમાં બિહારના દરેક ખૂણે ખૂણે પહોંચશે. પ્રશાંત કિશોરે આગામી 10 વર્ષમાં બિહારને દેશના ટોપ ટેન રાજ્યોમાં સામેલ કરવાના સંકલ્પ સાથે જન સૂરાજ અભિયાન અંતર્ગત આ પદયાત્રામાં જોડાવા અપીલ કરી છે.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે આ પદયાત્રાના ત્રણ મૂળ ઉદ્દેશ્ય છે. પ્રથમ સમાજની મદદથી પાયાના સ્તરે યોગ્ય લોકોની ઓળખ કરવી, બીજું તેમને લોકતાંત્રિક મંચ પર લાવવાનો પ્રયાસ કરવો અને ત્રીજું સ્થાનિક સમસ્યાઓ અને શક્યતાઓને વધુ સારી રીતે સમજવી અને તેના આધારે યાદી તૈયાર કરવી. શહેરો અને પંચાયતોની પ્રાથમિકતાઓ અને તેમના વિકાસની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી. પદયાત્રા પશ્ચિમ ચંપારણ સ્થિત ભીતિહરવા ગાંધી આશ્રમથી સવારે 11.30 કલાકે શરૂ થશે.

Kanpur Road Accident: કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટ્રર ટ્રોલી પલટી, 25 લોકોના મોત

Congress President Election: કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગે અને થરુર વચ્ચે થશે મુકાબલો, કેએન ત્રિપાઠીનું નામાંકન રદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

વિડિઓઝ

Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Embed widget