શોધખોળ કરો

Gandhi Jayanti: ગાંધી જયંતી પર દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી સહિત અનેક ગેસ્ટ થશે સામેલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

Gandhi Jayanti 2022: આજે ગાંધી જયંતી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આજે દેશની રાજધાની દિલ્હીમાં સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહેશે. રાજઘાટ ખાતે ગાંધી સમાધિ ખાતે સવારે 7:30 થી 8:30 સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે.

યુપીના સીએમ પણ ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે

ગાંધી જયંતી પર ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ભાગ લેશે. સીએમના શેડ્યૂલ મુજબ, યોગી આદિત્યનાથ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીના અવસર પર જીપીઓમાં હાજરી આપશે. આ પછી સીએમ યોગી આદિત્યનાથ સવારે 8:45 વાગ્યે લખનઉના હઝરતગંજ સ્થિત પ્રાદેશિક ગાંધી આશ્રમમાં હાજરી આપશે. CM સવારે 10 વાગ્યે 5 કાલિદાસ માર્ગ પર આયોજિત ગાંધી જયંતી કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

પ્રશાંત કિશોર વિશેષ પદયાત્રાનો પ્રારંભ કરાવશે

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર આજે ગાંધી જયંતી પર પશ્ચિમ ચંપારણમાં ભીતિહરવા ગાંધી આશ્રમથી તેમની 'જન સૂરાજ' પદયાત્રાની શરૂઆત કરશે. 3500 કિમીની પદયાત્રા આગામી એકથી દોઢ વર્ષમાં બિહારના દરેક ખૂણે ખૂણે પહોંચશે. પ્રશાંત કિશોરે આગામી 10 વર્ષમાં બિહારને દેશના ટોપ ટેન રાજ્યોમાં સામેલ કરવાના સંકલ્પ સાથે જન સૂરાજ અભિયાન અંતર્ગત આ પદયાત્રામાં જોડાવા અપીલ કરી છે.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે આ પદયાત્રાના ત્રણ મૂળ ઉદ્દેશ્ય છે. પ્રથમ સમાજની મદદથી પાયાના સ્તરે યોગ્ય લોકોની ઓળખ કરવી, બીજું તેમને લોકતાંત્રિક મંચ પર લાવવાનો પ્રયાસ કરવો અને ત્રીજું સ્થાનિક સમસ્યાઓ અને શક્યતાઓને વધુ સારી રીતે સમજવી અને તેના આધારે યાદી તૈયાર કરવી. શહેરો અને પંચાયતોની પ્રાથમિકતાઓ અને તેમના વિકાસની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી. પદયાત્રા પશ્ચિમ ચંપારણ સ્થિત ભીતિહરવા ગાંધી આશ્રમથી સવારે 11.30 કલાકે શરૂ થશે.

Kanpur Road Accident: કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટ્રર ટ્રોલી પલટી, 25 લોકોના મોત

Congress President Election: કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગે અને થરુર વચ્ચે થશે મુકાબલો, કેએન ત્રિપાઠીનું નામાંકન રદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget