શોધખોળ કરો

બાબા રામદેવે કહ્યું- બે કરતા વધુ બાળકો પેદા કરનાર પાસેથી મતાધિકાર છીનવી લેવો જોઇએ

નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, આ દેશમાં જે અમારી જેમ લગ્ન ના કરે તેમનું વિશેષ સન્માન થવું જોઇએ. સાથે જે લગ્ન કરે છે અને બેથી વધુ બાળકો પેદા કરે છે તેમનો મતાધિકાર છીનવી લેવો જોઇએ. સ્વામી રામદેવે રવિવારે હરિદ્ધારમાં આ નિવેદન આપ્યુ હતુ. રામદેવે કહ્યું કે, આ રાજકીય અને રાષ્ટ્રીય મુદ્દો છે. પરંતુ ભારતીય પરંપરામાં જ્યારે જનસંખ્યા ઓછી હતી ત્યારે વધુ બાળકો પેદા કરવાની વાત કરવામાં આવી હતી. 10 બાળકો પેદા કરવા સુધીની વાત કરાઇ હતી. તેમણે કહ્યું કે, જેઓ સંપન્ન છે તેઓ જરૂર કરી લે પરંતુ એક-બે બાળકો અમને પણ આપી દેવા. રામદેવે કહ્યું કે, જ્યારે વસ્તી સવા સો કરોડ પહોંચી ગઇ છે. આપણે મત મારફતે રાજકીય નેતૃત્વની પસંદગી કરીએ છીએ પરંતુ એક વિવેકશીલ પુરુષ અથવા મહિલા હોય, કોઇ જાગૃત આત્મા હોય તે હજારો, લાખો, કરોડો પર ભારે પડે છે. સ્વામી રામદેવ પોતે અપરણિત છે અને લગ્નને લઇને અગાઉ પણ આ નિવેદન આપી ચૂક્યા છે. છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું કે તેમની સફળતા અને આનંદનું કારણ તેઓ અપરણિત છે તે છે. ખુશ રહેવા માટે પત્ની અને બાળકોની જરૂર નથી હોતી. તમે તેના વગર પણ ખુશ રહી શકો છો, જે રીતે હું પણ હંમેશા ખુશ રહું છું. યોગગુરુ રામદેવની પતંજલિ યોગપીઠ સેંકડો સંન્યાસીઓને દિક્ષા આપી ચૂક્યા છે. રામનવમીના અવસર પર સંન્યાસીઓને દિક્ષા આપતા રામદેવે કહ્યું હતું કે સંત બનવું અને પોતાને રાષ્ટ્રસેવામાં સમર્પિત કરવાથી વધુ આનંદદાયક કાંઇ હોઇ શકે નહીં. આ અવસર પર તેમણે સંન્યાસી બનેલા પોતાના શિષ્યોના પરિવારનો પણ આભાર માન્યો હતો જેમણે પોતાના બાળકોને રાષ્ટ્ર સેવામાં સમર્પિત કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget