શોધખોળ કરો

ભારતમાં કોરોનાને લઇને કઇ વાત પર આવ્યા રાહતના સમાચાર, જાણો વિગતે

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકાડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા કોરોના કેસો નોંધાયા છે, અને 690 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા દિવસોમાં 73,979 દર્દીઓઓ પણ ઠીક થઇ ગયા છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ હવે તેમાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. એક્ટિવ કેસનો સંખ્યા ઘટી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકાડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા કોરોના કેસો નોંધાયા છે, અને 690 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા દિવસોમાં 73,979 દર્દીઓઓ પણ ઠીક થઇ ગયા છે. વળી દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 77 લાખ 61 હજાર સુધી પહોંચી ગઇ છે. આમાંથી એક લાખ 17 હજાર 306 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. વળી રિક્વરી કેસોની સંખ્યા 69 લાખ 49 હજાર સુધી પહોંચી ગઇ છે, અને એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 6 લાખ 95 હજારને પાર પહોંચી ગઇ છે. એક્ટિવ કેસની સરખામણીમાં 9 ગણી વધુ રિક્વરી સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિક્વરી થયેલા લોકોની સંખ્યા 9 ગણા વધુ છે. મહારાષ્ટ્ર, કર્ણાટકા, કેરાલા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમા કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિક્વરી રેટની ટકાવારી સૌથી વધુ છે. ICMR અનુસાર, 22 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 10 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 14 લાખ સેમ્પલની ટેસ્ટિંગ કાલ કરવામાં આવી, પૉઝિટિવીટી રેટ ચાર ટકાથી ઓછો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?
Silver Gold Price Down : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
Embed widget