શોધખોળ કરો

ભારત બનાવી રહ્યું છે કોરોના ટ્રેકિંગ એપ CoWin-20, આ રીતે કરે છે કામ

આ એપ એ જાણવામાં મદદ કરે છે કે કોવિડ-19ના સંભવિત દર્દીઓ કોણ છે અને તેનો ડેટા સરકારને મોકલે છે.

નવી દિલ્હીઃકોરોના વાયરસથી બચવા માટે અનેક આઇડિયા અપનાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા અનેક દેશ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સિંગાપોરે TraceTogether નામની એક એપ લોન્ચ કરી છે. જે શોર્ટ ડિસ્ટન્સ બ્લૂટૂથ મારફતે સિગ્નલ હેઠળ કામ કરે છે. આ એપ એ જાણવામાં મદદ કરે છે કે કોવિડ-19ના સંભવિત દર્દીઓ કોણ છે અને તેનો ડેટા સરકારને મોકલે છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રકારની એપ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એપ હાલમાં લિમિટેડ લોકોને ટેસ્ટિંગ માટે આપવામાં આવી છે. સિંગાપોરે TraceTogether એપનો સોર્સ કોડ પબ્લિક કરી દીધો છે. એટલે કે કોઇ પણ દેશનો ડેવલોપર્સ તેને યુઝ કરીને આ પ્રકારની પોતાની એપ તૈયાર કરી શકે છે. આ એપનું નામ CoWin-20 છે અને તેને એન્ડ્રોઇડ અને આઇઓએસમાં ટેસ્ટ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આ એપ યુઝરનું લોકેશન ટ્રેક કરશે. આ એપ યુઝરને એ નોટિફિકેશન પણ મોકલશે કે તેની આસપાસ કોઇ કોવિડ-19ના દર્દી છે કે નહીં. જોકે આ પ્રકારની ટેકનોલોજી ડેટાબેસથી કામ કરે છે. કોવિડ-19 જેને છે તેનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી શકે છે. હવે આ કોરોના વાયરસના દર્દીના ડેટાબેઝ સાથે તમારા ફોન દ્ધારા કલેક્ટ કરવામાં આવેલા ડેટાને મેચ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પરMahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp AsmitaHun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede:  મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Mahakumbh Stampede: મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM   મોદીએ આપ્યાં આ આદેશ
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM મોદીએ આપ્યાં આ આદેશ
Embed widget