શોધખોળ કરો

ટ્રેનમાં કેટલી દારૂની બોટલ લઈ જઈ શકાય છે? જાણો કઈ વસ્તુઓ પર કેટલી મર્યાદા છે

Indian Railway Rules For Liquor: ટ્રેન મુસાફરી દરમિયાન દારૂ સાથે રાખીને લઈ જઈ શકાય છે. શું તેના માટે કોઈ નિયમો છે? તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબો વિશે તમને જણાવીએ.

Indian Railway Rules For Liquor: ભારતમાં કરોડો લોકો દારૂ પીવે છે. આંકડાઓ અનુસાર ભારતનો એક નાગરિક સરેરાશ વર્ષમાં 4.9 લીટર દારૂ પીવે છે. દારૂને લઈને ભારતમાં કાયદા ઘણા કડક છે. જેમ કે તમે દારૂ પીને ડ્રાઈવ નથી કરી શકતા. દારૂ પીને તમે ઓફિસ નથી જઈ શકતા.

ઘણા લોકોના મનમાં દારૂને લઈને આ પ્રશ્ન પણ આવે છે. શું તમે મુસાફરી દરમિયાન દારૂ લઈને જઈ શકો છો? શું ટ્રેન મુસાફરી દરમિયાન દારૂ સાથે લઈ જવા માટે નિયમો છે? નિયમ તોડવા પર કેટલી સજા થઈ શકે છે? તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબો વિશે તમને જણાવીએ.

ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય છે?

ટ્રેન એક જાહેર મુસાફરીનું માધ્યમ છે. જેમાં ઘણા બધા લોકો એક સાથે મુસાફરી કરે છે. એટલા માટે મુસાફરો માટે રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. જેથી અન્ય મુસાફરોને અસુવિધા ન થાય. રેલવેના નિયમો મુજબ ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય છે. ભારતીય રેલવે એક્ટ 1989 હેઠળ તમે ટ્રેનમાં દારૂ લઈ જઈ શકો છો.

પરંતુ માત્ર એ રાજ્યોમાં જ્યાં તેની મંજૂરી હોય. જેમ કે ડ્રાય સ્ટેટ જેમાં ગુજરાત, નાગાલેન્ડ, બિહાર અને લક્ષદ્વીપ જેવા રાજ્યો સામેલ છે. અહીં તમે દારૂ નથી લઈ જઈ શકતા. કારણ કે આ રાજ્યોમાં મુસાફરી દરમિયાન જો તમારી પાસેથી દારૂ મળે છે, તો તમારે દંડ ભરવો પડી શકે છે અને તમારે જેલમાં પણ જવું પડી શકે છે.

કેટલો દારૂ લઈ જઈ શકાય છે?

જેમ કે અમે તમને જણાવ્યું કે ભારતીય રેલવેના નિયમો મુજબ તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારી સાથે દારૂની બોટલ લઈ જઈ શકો છો. તેની ક્ષમતા કે મર્યાદાની વાત કરીએ તો તમે માત્ર બે લીટર દારૂ જ સાથે લઈ જઈ શકો છો. અને એટલું જ નહીં, જે 2 લીટર દારૂની બોટલો તમે સાથે લઈ જઈ રહ્યા છો, તે બધી સીલ પેક હોવી જરૂરી છે. તમે ટ્રેનમાં ખુલ્લી બોટલો સાથે નથી લઈ જઈ શકતા.

કેટલી સજા થઈ શકે છે?

જો કોઈ વ્યક્તિ નક્કી કરેલી માત્રાથી વધારે દારૂ લઈને ટ્રેનમાં મુસાફરી કરતો મળે છે, તો રેલવે અધિનિયમ હેઠળ તે વ્યક્તિને સજા આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પ્લેટફોર્મ પર દારૂ પીતો પકડાય છે, અથવા ખુલ્લામાં દારૂની બોટલ લઈ જતો પકડાય છે, તો આવા વ્યક્તિને રેલવે અધિનિયમ હેઠળ 6 મહિનાની જેલ અને ₹500 સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચોઃ

ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget