શોધખોળ કરો

ભારતીય રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે આ સેવા, લાખો લોકોને થશે ફાયદો

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત 80 ટકા ટ્રેનોમાં જ ફરીથી શરૂ કરવામાં આવી હતી.

Indian Railway Food Service Resume, IRCTC: ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. 14 ફેબ્રુઆરીથી IRCTC તમામ ટ્રેનોમાં કેટરિંગ સુવિધા ફરીથી શરૂ થવા જઇ રહી છે. અત્યાર સુધી ટ્રેનોમાં રાંધેલા ભોજનની આ સુવિધા ફક્ત 80 ટકા ટ્રેનોમાં જ ફરીથી શરૂ કરવામાં આવી હતી.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) ભારતીય રેલ્વેના મુસાફરોને પ્રીમિયમ સેવાઓ આપવામાં મોખરે છે. IRCTC પ્રવાસી મુસાફરોની જરૂરિયાતો અને રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 લોકડાઉન પ્રતિબંધોને હળવી કરવા સાથે ટ્રેનોમાં ગરમા ગરમ ભોજનની સેવાઓ ફરી શરૂ કરવા માટે તૈયાર છે.

રેલ્વે બોર્ડ તરફથી મળેલી માર્ગદર્શિકા અનુસાર, ગરમા ગરમ ભોજન ફરીથી આપવાની શરૂઆત મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીઓ સાથે કરવામાં આવી છે. લગભગ 428 ટ્રેનોમાં રાંધેલા ભોજનના રૂપમાં આવી સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.

કોરોનાના કેસ ઘટતા 21 ડિસેમ્બરથી જ રાંધેલા ખોરાકની સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી. લગભગ 30% અને 22 જાન્યુઆરી સુધીમાં '80 ટકા અને અન્ય 20 ટકા ટ્રેનોમાં રાંધેલા ભોજનની સુવિધા શરૂ  કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરી 2022 સુધી ફરીથી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં રાંધેલું ભોજન 21 ડિસેમ્બરથી ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

23 માર્ચ 2020 ના રોજ કોરોના વાયરસ રોગચાળાને કારણે સલામતીના પગલાંને ધ્યાનમાં રાખીને કેટરિંગ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. દેશમાં કોવિડના કેસમાં ઘટાડો થતા  ઓગસ્ટ, 2020થી ટ્રેનોમાં ફૂડ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. તમામ યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ સુવિધાને મુસાફરો સુધી સરળતાથી પહોંચાડવામાં આવી રહી છે.

 

Ayushman Bharat:  હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

IND vs WI, T20 Series:KL Rahul અને  Axar Patel ટી20 સીરીઝમાંથી બહાર,  Team India એ આ બે ખેલાડીઓને આપી જગ્યા

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Embed widget