શોધખોળ કરો

કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે

લૉન્ગ કૉવિડ-19 (Long Covid-19)ના લક્ષણો ક્યાં સુધી રહી શકે છે. કૉવિડના લક્ષણો લાંબા પણ ચાલી શકે છે અને દર્દી છ મહિના સુધી કામ પર નથી પરત ફરી શકતો

Covid-19 Symptoms: કોરોના વાયરસ (Coronavirus) એટલો ખતરનાક છે કે આને આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, અને માણસને દરેક પ્રકારે ખતરામાં મુકી દીધો છે. પહેલા કોરોના માત્ર એક ઇન્ફેક્શન તરીકે દેખાઇ રહ્યો હતો, હવે જો તમે કોરોના વાયરસથી સંક્રમિત છો તો એવુ પણ બની શકે છે કે લાંબા સમય સુધી તમે પરેશાન અને મુશ્કેલીમાં રહી શકો છો. વળી કૉવિડ-19 (Covid-19) દિન પ્રતિદિન વધુને વધુ ખતરનાક અને ચેલેન્જિંગ થઇ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, કૉવિડ દર્દીઓને ઠીક થવામાં કમ સે કમ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, કૉવિડની અસર ત્રણ મહિના સુધી પણ ચાલી શકે છે. જી હાં, લૉન્ગ કૉવિડ-19 દર્દીઓમાં કમ સે કમ ત્રણ મહિના સુધી આનાથી જોડાયેલા કેટલાય લક્ષણો જોવા મળી શકે છે. આવામાં અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કયુ લક્ષણ છે જે કોરોનાથી સંક્રમિત લોકોને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. જાણો...........

લૉન્ગ કૉવિડ-19 (Long Covid-19)ના લક્ષણો ક્યાં સુધી રહી શકે છે. કૉવિડના લક્ષણો લાંબા પણ ચાલી શકે છે અને દર્દી છ મહિના સુધી કામ પર નથી પરત ફરી શકતો. આનો અર્થ છે કે કૉવિડ 19થી રિકવર થયા બાદ પણ કોરોનાના દર્દીઓ પરેશાન રહી શકે છે.

લૉન્ગ કૉવિડ (Long Covid)ના લક્ષણો- 

થાક લાગવો-
લૉન્ગ કૉવિડ દર્દીઓમાં થાક કેટલાય મહિનાઓ સુધી પરેશાન કરી શકે છે. 80 ટકા કૉવિડ દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે. એટલે કોરોનાના સમયમાં પોતાની દેખરેખમાં બેદરકારી ના કરો.

પૉસ્ટ એક્સર્શનલ માલાઇસ- 
આ એક એવી સ્થિતિ હોય છે, જે કોઇ નાની સમસ્યા શારીરિક અને માનસિક હોય શકે છે. આ કારણે લોકોને આગળ જઇને બહુજ ગંભીર લક્ષણ દેખાય છે. આ ઉપરાંત લૉન્ગ કૉવિડના દર્દીઓને માથાનો દુઃખાવો, મસલ્સમાં દુઃખાવો, ઊંઘ ના આવવી, હ્રદયમાં ધબકારા વધવા, શ્વાસ ચઢવો, ચક્કર આવવા, બેલેન્સ બનાવવામાં મુશ્કેલી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.  

Disclaimer: આ આર્ટિકલ્સમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ. આને માત્ર સૂચના તરીકે લેવી. આ પ્રકારના કોઇપણ ઉપચાર/દવા/ડાએટ પર અમલ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.

આ પણ વાંચો-- 

IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો

10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો

Unemployment news Update: કોરોના વાયરસની પ્રથમ લહેરમાં કેટલા લોકોએ નોકરી ગુમાવી, સરકારે સંસદમાં આપી માહિતી

રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ

કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.