શોધખોળ કરો

IRCTC લાવ્યુ સપરિવાર વૈષ્ણોદેવી ફરવાની શાનદાર ઓફર, રહેવા-ખાવા અને કેબની સુવિધા મળશે ફ્રીમાં....

આ ટૂર પેકેજ અંતર્ગત તમે માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi Tample)ની સાથે આસપાસના મંદિરોના દર્શન કરી શકો છો. 

IRCTC Tour Package: ઇન્ડિયન રેલવે એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશને એક શાનદાર પેકેજ (IRCTC Tour Pakage) શરૂઆત કરી છે. આ પેકેજમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો. આ ઉપરાંત બીજી કેટલીય સુવિધાઓનો લાભ રેલવે તરફથી ફ્રી (Railway Free Service)માં આપવામાં આવી રહી રહ્યો છે. આ ટૂર પેકેજ અંતર્ગત તમે માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi Tample)ની સાથે આસપાસના મંદિરોના દર્શન કરી શકો છો. 

માત્ર 8 હજાર રૂપિયા થશે ખર્ચ  -
જો તમે આઇઆરટીસીના આ ટૂર પેકેજને સિલેક્ટ કરો છો, તો તમારો ખર્ચ કમ સે કમ 8000 રૂપિયા જ આવશે. આ પેકેજ અંતર્ગત આપવામાં આવેલી સુવિધાઓ ઉપરાંત કેટલીક બીજી સુવિધાઓનો પણ ઉપયોગ કરો છો, તો તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ પેકેજમાં ભારતીય રેલવે (Indian Railways) તરફથી તમને રહવા-ખાવાની સુવિધા, કેબની સુવિધા અને હૉટલમાં રોકાવવાની વ્યવસ્થા આપવામા આવશે. 

દર અઠવાડિયે કરી શકો છો સફર - 
IRCTCના ટૂર પેકેજમાં તમે ગુરુવારે સફર કરી શકો છો, આઇઆરટીસી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, તમે માતા વૈષ્ણોદેવી અને કટરા ફરી શકો છો. તમારી ટિકીટ થર્ડ એસીમાં બુક કરવામાં આવશે. IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજની પુરેપુરી જાણકારી આપી છે. IRCTC એ પોતાના ટ્વીટમાં બતાવ્યુ છે કે, હવે તમે 8300 રૂપિયામાં વૈષ્ણોદેવીની યાત્રા કરી શકો છો. 

ક્યાંથી યાત્રી કરી શકે છે સફર - 
આ ટ્રેનનુ બૉર્ડિંગ વારાણસી રાખવામાં આવ્યુ છે, અને તમે જો વચ્ચે ક્યાંકથી ટ્રેન પકડો છો, તો ડીબૉર્ડિંગ પૉઇન્ટ જૌનપુર, સુલ્તાનપુર, અને લખનઉ રાખવામાં આવ્યુ છે. આઇઆરટીસીએ આ પેકેજનુ નામ Mata Vaishno Devi Devi Ex Varanasi રાખ્યુ છે. યાત્રીઓને 12237/12238 નંબરની ટ્રેનમાં સફર કરવી પડશે. 

કોના માટે કેટલી છે ટિકીટ - 
આ પેકેજમાં યાત્રીઓને 2 બ્રેકફાસ્ટ અને 2 ડિનર આપવામાં આવશે. જો કોઇ આ પેકેજ અંતર્ગત ટિકીટ બુક કરાવવા માંગે છે, તો સિંગલ વ્યક્તિ માટે 14270 રૂપિયા આપવા પડશે. વળી, બે લોકો એકસાથે બુકિંગ કરાવે છે તો 9285 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ આપવો પડશે. ત્રણ લોકો એકસાથે સફર કરવાના મામલામાં 8375 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ આપવો પડશે. વળી, 5 થી 11 વર્ષ સુધીના બાળકો માટે 7275 રૂપિયા અને વિના બેડના 6780 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget