શોધખોળ કરો

LPG-Aadhaar linking: LPG ગ્રાહકોને મોટી રાહત, આધાર ઓથેન્ટિકેશન કરાવવાને લઇને સરકારે શું આપી માહિતી?

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એલપીજી સબસિડી લેનારા ગ્રાહકો માટે મહત્વની માહિતી આપી છે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana)  માટે નવા ગેસ કનેક્શન લેવા માટે આધાર કાર્ડ સાથે જોડાયેલ બાયોમેટ્રિક ઓળખ જરૂરી છે. આ સાથે હવે LPG સબસિડી મેળવવા માટે LPG કનેક્શનને આધાર કાર્ડ (LPG-Aadhaar linking) સાથે લિંક કરવું ફરજિયાત છે. પરંતુ LPG ગ્રાહકો માટે આધાર ઓથેન્ટિકેશન (e-KYC) કરાવવાની કોઈ સમયમર્યાદા નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી હતી.

વાસ્તવમાં કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીશને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી કે આ પ્રક્રિયાથી મહિલાઓ અને વૃદ્ધોને તકલીફ થઈ રહી છે જેના જવાબમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઈ-કેવાયસી શા માટે જરૂરી છે અને તેની રીત કેટલી છે

નકલી ગ્રાહકોને પકડવા માટે LPG- આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવી રહ્યું છે

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એલપીજી સબસિડી લેનારા ગ્રાહકો માટે મહત્વની માહિતી આપી છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે એલપીજી આધાર ઓથેન્ટિકેશન વાસ્તવમાં નકલી ગ્રાહકોને પકડવા માટે કરવામાં આવે છે.

તમે તમારું LPG e-KYC ત્રણ રીતે કરાવી શકો છો

  1. તમારી ઓઈલ કંપનીની મોબાઈલ એપની મદદથી.
  2. ગેસ વિતરકની ઓફિસમાં જઈને.
  3. ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનાર વ્યક્તિ દ્વારા LPG સિલિન્ડરની ડિલિવરી સમયે.

ગેસ ડિલિવરી કરનાર વ્યક્તિ એપનો ઉપયોગ કરીને તમારા આધાર કાર્ડની માહિતી લેશે અને પછી તમને OTP મોકલશે. તમે આ OTP દાખલ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર ઓથેન્ટિકેશન

તાજેતરમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા શિબિરોમાં 35 લાખથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર વેરિફિકેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવ્યું છે. જો કે, જેમનું આધાર ઓથેન્ટિકેશન થયું નથી તેમની સબસિડી બંધ કરવામાં આવી નથી.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget