શોધખોળ કરો

Maharashtra : CM બન્યા એકનાથ શિંદે, DyCM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, જાણો શા માટે વધ્યું શિંદેનું કદ

Eknath Shinde Sworn as CM : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદે અને ઉપમુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવિસે શપથ લીધા છે.

Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા અકલ્પનીય વળાંક વચ્ચે આજે 30 જૂને એકનાથ શિંદે મુખ્યપ્રધાન બન્યા છે અને દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યપ્રધાન બન્યા છે. રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદે અને ઉપમુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવિને  શપથ લેવડાવ્યાં છે. આજ બપોર સુધી માનવામાં આવતું હતું કે મુખ્યપ્રધાન ફડણવીસ બનશે અને ઉપમુખ્યપ્રધાન શિંદે બનશે. જો કે શપગ્રહણના કલાકો પહેલા જ આ બંને પદ  બદલાઈ ગયા. ઉદ્ધવ ઠાકરે અને અને મહાવિકાસ આઘાડી સામે બળવો કરનાર એકનાથ શિંદેનું કદ વધી ગયું અને જેની કલ્પના પણ ન હતી એ થયું. આ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભાજપ સરકાર શરૂ થઇ છે. 

જાણો શા માટે વધ્યું શિંદેનું કદ 
મહારાષ્ટ્રની રાજનીતિમાં આજનો દિવસ સૌથી મોટા રાજકીય આશ્ચર્ય તરીકે જોવામાં આવશે, મોટી પાર્ટી હોવા છતાં ભાજપે મુખ્યપ્રધાનની કમાન પાર્ટીના નાના નેતા એક નાથ શિંદેને સોંપી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકારણમાં લાંબાગાળાનો નિર્ણય લેતા આ નિર્ણય ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. 

બીજેપીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેનાથી અલગ થયેલા જૂથના એકનાથ શિંદેને મુખ્યપ્રધાન બનાવી ભાજપે  એક તીર વડે અનેક નિશાન સાધ્યા છે, જેમાં પહેલું એ છે કે શિંદે બાલાસાહેબના શિષ્ય છે. શિંદે શિવસેનાના વાસ્તવિક વારસદાર બનવામાં સક્ષમ છે. આ ઉદ્ધવ ઠાકરેના રાજકીય અસ્તિત્વને ખતમ કરવામાં મદદ કરશે અને વાસ્તવિક શિવસેના ભાજપ સાથે રહેશે.

હવે શું થશે ઉદ્ધવનું? 
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સામે પોતાને રાજકીય રીતે જીવંત રાખવા માટે તેમણે કાં તો એનસીપી અને કોંગ્રેસ સાથે ફરીથી ગઠબંધન કરવું પડશે અને જો તેમ કરશે તો ઉદ્ધવ ઠાકરે પરિવારને હિન્દુત્વથી ભટકાવાના આરોપોનો સામનો કરવો પડશે અને જો આ પક્ષોને સમર્થન નહીં આપવામાં આવે તો ઉદ્ધવ પરિવારનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી શકે છે.





વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
Embed widget