શોધખોળ કરો

Maharashtra : CM બન્યા એકનાથ શિંદે, DyCM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, જાણો શા માટે વધ્યું શિંદેનું કદ

Eknath Shinde Sworn as CM : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદે અને ઉપમુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવિસે શપથ લીધા છે.

Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા અકલ્પનીય વળાંક વચ્ચે આજે 30 જૂને એકનાથ શિંદે મુખ્યપ્રધાન બન્યા છે અને દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યપ્રધાન બન્યા છે. રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદે અને ઉપમુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવિને  શપથ લેવડાવ્યાં છે. આજ બપોર સુધી માનવામાં આવતું હતું કે મુખ્યપ્રધાન ફડણવીસ બનશે અને ઉપમુખ્યપ્રધાન શિંદે બનશે. જો કે શપગ્રહણના કલાકો પહેલા જ આ બંને પદ  બદલાઈ ગયા. ઉદ્ધવ ઠાકરે અને અને મહાવિકાસ આઘાડી સામે બળવો કરનાર એકનાથ શિંદેનું કદ વધી ગયું અને જેની કલ્પના પણ ન હતી એ થયું. આ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભાજપ સરકાર શરૂ થઇ છે. 

જાણો શા માટે વધ્યું શિંદેનું કદ 
મહારાષ્ટ્રની રાજનીતિમાં આજનો દિવસ સૌથી મોટા રાજકીય આશ્ચર્ય તરીકે જોવામાં આવશે, મોટી પાર્ટી હોવા છતાં ભાજપે મુખ્યપ્રધાનની કમાન પાર્ટીના નાના નેતા એક નાથ શિંદેને સોંપી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકારણમાં લાંબાગાળાનો નિર્ણય લેતા આ નિર્ણય ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. 

બીજેપીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેનાથી અલગ થયેલા જૂથના એકનાથ શિંદેને મુખ્યપ્રધાન બનાવી ભાજપે  એક તીર વડે અનેક નિશાન સાધ્યા છે, જેમાં પહેલું એ છે કે શિંદે બાલાસાહેબના શિષ્ય છે. શિંદે શિવસેનાના વાસ્તવિક વારસદાર બનવામાં સક્ષમ છે. આ ઉદ્ધવ ઠાકરેના રાજકીય અસ્તિત્વને ખતમ કરવામાં મદદ કરશે અને વાસ્તવિક શિવસેના ભાજપ સાથે રહેશે.

હવે શું થશે ઉદ્ધવનું? 
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સામે પોતાને રાજકીય રીતે જીવંત રાખવા માટે તેમણે કાં તો એનસીપી અને કોંગ્રેસ સાથે ફરીથી ગઠબંધન કરવું પડશે અને જો તેમ કરશે તો ઉદ્ધવ ઠાકરે પરિવારને હિન્દુત્વથી ભટકાવાના આરોપોનો સામનો કરવો પડશે અને જો આ પક્ષોને સમર્થન નહીં આપવામાં આવે તો ઉદ્ધવ પરિવારનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી શકે છે.





વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
Embed widget