શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં 31 મે સુધી લંબાયું લૉકડાઉન, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર

મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે મોટો ફેંસલો કર્યો અને રાજ્યમાં લૉકડાઉનને આગામી 31 મે સુધી લંબાવવાનો આદેશ કરી દીધો છે

નવી દિલ્હીઃ લૉકડાઉનનો ત્રીજો તબક્કો આજે પુરો થઇ રહ્યો છે, કાલથી લૉકડાઉન-4ની શરૂઆત થઇ જશે, જોકે, કેન્દ્ર સરકાર તરફથી હજુ આના પર કોઇ ગાઇડલાઇન બહાર પાડવામાં નથી. આ પહેલા હવે મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય કરતા રાજ્યમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે મોટો ફેંસલો કર્યો અને રાજ્યમાં લૉકડાઉનને આગામી 31 મે સુધી લંબાવવાનો આદેશ કરી દીધો છે. મહારાષ્ટ્રમાં 31 મે સુધી લંબાયું લૉકડાઉન, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતની સંખ્યા...... મહારાષ્ટ્રમાં કૉવિડ-19 સંક્રમણના 1606 નવા કેસો સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા 30706 થઇ ગઇ છે, 67 દર્દીઓના મોતની સાથે મૃતકોની સંખ્યા 1135 પહોંચી ગઇ છે. જોકે અત્યાર સુધી 7088 દર્દીઓ ઠીક પણ થઇ ચૂક્યા છે. મુંબઇમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે, શનિવારે 884 નવા કેસો નોંધાતા શહેરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 18396 ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 41 લોકોના મૃત્યુ સાથે મરનારાઓની સંખ્યા 696 થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.