શોધખોળ કરો

Maharashtra: CMએ કહ્યું, હવે 144મી કલમથી કામ નહીં ચાલે, લોકડાઉન લાદવું પડશે, ચીફ સેક્રેટરીને તૈયારી કરવા આદેશ

Maharashtra Lockdown Update: કોરોનાના વધતા મામલાને લઈ મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Cases) બેકાબૂ થઈ ગયો છે અને રાજ્યમાં દરરોજ 30-40 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. રાજયમાં સોમવારે પણ કોરોનાના રેકોર્ડ 31 હજારથી વધુ નવા કેસ નોંધાતાં હવે સંપૂર્ણ લોકડાઉનની (Lockdown) તૈયારી શરૂ કરાઈ હોવાના અહેવાલ છે. કોરોનાના નધતા કેસોના કારણે ઉધ્ધવ સરરકારની ચિંતા વધી છે અને ફરી એક વખત મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની (Maharashtra Lockdown Update)ભલામણ કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સે કરી દીધી છે. આ ભલામણના પગલે  મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉનની સ્ટ્રેટેજી બનાવવા માટે જણાવ્યુ હોવાના અહેવાલ છે.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 31,643 નવા કેસ સામે આવ્યા હતા અને 102 લોકોના મોત થયા હતા. આ પહેલા રવિવારે કોરોનાના કેસે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા અને 40 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

29 માર્ચઃ 31643 કેસ

28 માર્ચઃ 40,414 કેસ

27 માર્ચઃ 35,726 કેસ

26 માર્ચઃ 36,902 કેસ

25 માર્ચઃ 35,952 કેસ

24 માર્ચઃ 31,855 કેસ

ઉધ્ધવ ઠાકરેએ (Uddhav Thackrey) રવિવારે જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રમાં કલમ 144થી કામ નહી ચાલે અને અત્યારે જે સ્થિતી ચે તે જોતાં કર્ફ્યૂથી પણ કંઇ જ ફેર પડશે નહીં. હવે લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે. ઉધ્ધવના આ નિવેદન બાદ 1 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉ લાદી દેવાશે એવું. માનવામાં આવી રહ્યું છે.  આગામી એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યાં ઓક્સીજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા બાબતે અધિકારીઓએ પાસેથી માહિતી લીધી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતી ગંભીર બનતાં  હિંગોલી જીલ્લામાં રવિવારથી જ એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉન 29 માર્ચ સવારે 7 વાગ્યાથી 4 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે.   આ દરમિયાન દૂધ, કરિયાણું, ફળ-શાકભાજીની દુકાનો અને મેડિકલ સ્ટોર સહિતની જરૂરી સેવાઓની દુકાનો ખુલ્લી રહેશે.  ઔરંગાબાદમાં પણ 30 માર્ચની મધરાતથી 8 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા મામલાને લઈ મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે.

દિલ્લીમાં આવતી કાલથી લદાશે લોકડાઉન ?  મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે, અહમદનગરમાં લોકડાઉન ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

શ્રીલંકાના પરેરાએ છ બોલમાં ફટકારી છ સિક્સર, જાણો ક્યા બોલ પર ક્યાં ફટકારી સિક્સર ? 

Metal Costlier than Gold: સોના કરતાં પણ ત્રણ ગણી મોંઘી છે આ મેટલ, રિટર્ન મામલે બિટકોઈનને પણ રાખ્યું પાછળ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
ટ્રમ્પના ટેરિફ વિવાદ પછી ભારત-અમેરિકા સંબંધો પાટા પર: ટ્રેડ ડીલની વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આ સેવા ફરી શરૂ કરી
ટ્રમ્પના ટેરિફ વિવાદ પછી ભારત-અમેરિકા સંબંધો પાટા પર: ટ્રેડ ડીલની વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આ સેવા ફરી શરૂ કરી
ગુજરાતમાં ફરી ચોમાસા જેવો માહોલ! આવતીકાલે રાજ્યના 9 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
ગુજરાતમાં ફરી ચોમાસા જેવો માહોલ! આવતીકાલે રાજ્યના 9 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
રેશન કાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત: હવે ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં મોબાઈલથી કેવી રીતે કરશો અપડેટ? સંપૂર્ણ માર્ગદર્શિકા
રેશન કાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત: હવે ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં મોબાઈલથી કેવી રીતે કરશો અપડેટ? સંપૂર્ણ માર્ગદર્શિકા
Embed widget