શોધખોળ કરો

Coronavirus: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,414 નવા કેસ, વધુ 38 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 10 હજારથી વધુ આવ્યા છે.

મુંબઈ: દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 10 હજારથી વધુ આવ્યા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 11,414 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6,013 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 37 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં 7 માર્ચને રવિવારના દિવસે કોરોનાના નવા 11,141 કેસ સામે આવ્યા, જ્યારે આ સમયગાળામાં કોરોનાના કારણે 38 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 22,19,727 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 52,478 થયો છે. મહારાષ્ટ્રમાં 7 માર્ચે કોરોનાના 6,013 દર્દીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા, આ સાથે જ રાજ્યમાં કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા 20,68,044 થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટીવ કેસો 97,983 થયા છે, જલ્દી જ એક્ટીવ કેસો 1 લાખને પાર જવાની શક્યતા છે. મુંબઈમાં કોરોનાના નવા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,360 કેસ સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget