શોધખોળ કરો

370 કલમ હટાવવા પર મણિશંકર ઐય્યરે કહ્યુ- કાશ્મીરને પેલેસ્ટાઇન બનાવી દીધુ

કોગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી અને શાહે તેમની પાસેથી શીખ્યું છે કે કાશ્મીરીઓની આઝાદી, ગરીમા અને આત્મસન્માનને કેવી રીતે કચડી શકાય છે.

નવી દિલ્હીઃ પોતાના વિવાદીત નિવેદનોથી કોગ્રેસ માટે મુશ્કેલી પેદા કરનારા પાર્ટીના નેતા મણિશંકર ઐય્યરે એક વિવાદીત ટિપ્પણી કરી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પ્રતિક્રિયા આપતા મણિશંકર ઐય્યરે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દેશના ઉત્તર બોર્ડર પર એક પેલેસ્ટાઇન બનાવી દીધું છે. ઐય્યરે એક ન્યૂઝપેપરને લખેલા એક લેખમાં કહ્યું કે, મોદી-શાહે પોતાના ગુરુ બેન્ઝામિન નેતાન્યાહૂ અને  યહુદીઓ પાસેથી આ શીખ લીધી છે. કોગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી અને શાહે તેમની પાસેથી શીખ્યું છે કે કાશ્મીરીઓની આઝાદી, ગરીમા અને આત્મસન્માનને કેવી રીતે કચડી શકાય છે. મણિશંકર ઐય્યરે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ટીકા કરી હતી. ઐય્યરે લખ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહે હાલમાં જ આપણા ઉત્તરી બોર્ડર પર એક પેલેસ્ટાઇન બનાવી દીધું છે. આમ કરવા માટે પહેલા તેમણે ઘાટીમાં પાકિસ્તાની હુમલાનું ખોટુ નાટક કર્યુ જેથી 35 હજાર વધારાના જવાનોની તૈનાતી કરી શકાય જ્યાં અગાઉથી જ લાખો જવાનોની હાજરી છે. ઐય્યરે લખ્યું કે, ત્યારબાદ હજારો અમરનાથ મુસાફરો અને પ્રવાસીઓને ઘાટીમાંથી બહાર કાઢવામાં આવ્યા. 400 દુકાનદારોની અટકાયત કરાઇ. તેમણે સ્કૂલ-કોલેજ, દુકાનો, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશન બંધ કરાવી દીધા અને શ્રીનગર અને ઘાટીના અન્ય શહેરો ખાલી થઇ ગયા. ઘાટીના માતા પિતા દેશના બીજા વિસ્તારોમાં રહેતા પોતાના બાળકોનો સંપર્ક કરી શકતા નથી. સંપર્કના તમામ સાધનો ઠપ્પ કરી દીધા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું-
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું- "દુશ્મન શક્તિશાળી છે." યુદ્ધ સમાપ્ત કરવા અંગે શું કહ્યું?
Embed widget