શોધખોળ કરો

Sanjay Singh Suspended: AAP સાંસદ સંજય સિંહ આખા ચોમાસુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ, જાણો કેમ કરવામાં આવી કાર્યવાહી?

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

Parliament Monsoon Session 2023 :  આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું હતું કે સંજય સિંહે વારંવાર ના પાડવા છતાં ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યા હતા. તેથી તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલની ફરિયાદ પર રાજ્યસભાના અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. સાંસદ પીયૂષ ગોયલે કહ્યું હતું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે છતાં કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સંજય સિંહને સસ્પેન્ડ કરવા પર કહ્યું હતું કે 'તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી કાયદાકીય ટીમ મામલાની તપાસ કરશે.

 

સંજય સિંહના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પક્ષોના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષને મળશે. રાજ્યસભા અધ્યક્ષે એક વાગ્યે ગૃહના નેતાઓની બેઠક બોલાવી છે.

ગૃહમાં હોબાળો કેમ?

મણિપુરમાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા પર વિપક્ષ પીએમ મોદીના નિવેદનની સતત માંગ કરી રહ્યું છે. આ સાથે વિપક્ષો આ મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. જેના કારણે લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે.

મહિલા સુરક્ષાના મુદ્દે કોંગ્રેસે અન્ય વિપક્ષી દળો સાથે મળીને મણિપુરમાં NDA સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ભાજપ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોનો મુદ્દો પણ સતત ઉઠાવી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે તે મણિપુર મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે પરંતુ તેની સાથે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને બિહારમાં મહિલાઓ પર થતા અત્યાચારો પર પણ ચર્ચા થવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
"SIR પ્રક્રિયામાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં, કોઈપણ ભૂલ માટે અધિકારીઓ જવાબદાર રહેશે," ચૂંટણી પંચની ચેતવણી
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
lebanon: લેબનાનમાં શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, 13 લોકોના મોત
lebanon: લેબનાનમાં શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, 13 લોકોના મોત
Embed widget