શોધખોળ કરો

વિશ્વ હિંદુ પરિષદે કહ્યુ- મસ્જિદ માટે જમીન આપવામાં આવે પરંતુ અયોધ્યાની બહાર

અમારી માંગ છે કે અયોધ્યાના સાંસ્કૃતિક ક્ષેત્રની સરહદ બહાર મસ્જિદ માટે જમીન આપવી જોઇએ

  અયોધ્યાઃ વિશ્વ હિંદુ પરિષદના ઇન્ટરનેશનલ સંરક્ષક દિનેશ ચંદ્રે કહ્યું કે, અયોધ્યાના સાંસ્કૃતિક ક્ષેત્રની સરહદ બહાર જ મુસલમાનોને મસ્જિદની જમીન આપવી જોઇએ અને બાબરના નામ પર દેશમાં કોઇ પણ મસ્જિદ ના બને. વિહિપ સંરક્ષક બુધવારે અયોધ્યામાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને જે પાંચ એકર જમીન આપી છે તેના પર અમારે કોઇ પણ પ્રકારનો વિરોધ નથી. પરંતુ અમારી માંગ છે કે અયોધ્યાના સાંસ્કૃતિક ક્ષેત્રની સરહદ બહાર મસ્જિદ માટે જમીન આપવી જોઇએ. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો  નિર્ણયથી રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થયા બાદ હવે વિહિપનો હેતું પાર પડી ગયો છે. હવે અમારી એક જ જીદ છે કે રામ મંદિર માટે અમે જે પથ્થર બનાવ્યા છે અને  જે મોડલ બનાવ્યું છે તેનો ઉપયોગ કરવામાં આવે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્ધારા ટ્રસ્ટ બનાવવા પર તેમણે કહ્યું કે, ટ્રસ્ટનો હિસ્સો બનવાની અમારી  કોઇ ઇચ્છા નથી. અમે મંદિર નિર્માણ માટે બહારથી સમર્થન કરીશુ. જ્યાં સુધી રામલલ્લાનું મંદિર બનાવવામાં નથી આવતું ત્યાં સુધી કોઇ અસ્થાયી નિર્માણ કરવામાં આવે જેથી રામભક્ત તેમનું પૂજન કરી શકે. તેમણે કહ્યું કે, લાખો કારસેવક રામજન્મભૂમિ માટે સંઘર્ષ કરતા શહિદ થઇ ગયા હતા. તેમની  પણ મંદિર માટે મહત્વપૂર્ણ ભૂમિકા હતી. વિહિપ પાસે રામ મંદિર માટે એકઠા થયેલા એક એક રૂપિયાનો હિસાબ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
Embed widget