શોધખોળ કરો

Nehru Memorial: નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યુ?

Nehru Memorial Name Change: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી છે

Rahul Gandhi On Nehru Memorial Name Change: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે (17 ઓગસ્ટ) તેમણે કહ્યું હતું કે નેહરુની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી. રાહુલ ગાંધીએ આ નિવેદન લદ્દાખ પ્રવાસ માટે રવાના થતા પહેલા આપ્યું હતું.

સ્વતંત્રતા દિવસના અવસર પર નવી દિલ્હીમાં તીન મૂર્તિ પરિસર સ્થિત નહેરુ મેમોરિયલ મ્યૂઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) રાખવામાં આવ્યું હતુ. આ સંબંધમાં 15 જૂન 2023ના રોજ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ)ની પૂર્વ સંધ્યાએ ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે રવાના થયા

રાહુલ ગાંધી બે દિવસ માટે લદ્દાખના પ્રવાસે રવાના થયા છે. તેઓ બપોરે એક વાગે લેહ પહોંચશે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર લદ્દાખના પ્રવાસમાં લેહ અને કારગીલ જશે. આ દરમિયાન તેઓ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકીય કાર્યક્રમો સિવાય રાહુલ લદ્દાખમાં બાઇક ટ્રીપ પણ કરશે. રાહુલની ગેરહાજરીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે આજે યોજાનારી બિહાર પ્રદેશ કોંગ્રેસની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.

કારગિલ હિલ કાઉન્સિલ પર હોબાળો

રાહુલ ગાંધી પોતાના પ્રવાસમાં કારગીલની પણ મુલાકાત લેશે, જ્યાં આવતા મહિને હિલ કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે રાહુલની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ ત્યાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાવશે. કારગિલ હિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે.

સંસદમાં કહ્યુ હતુ કે જલદી લદ્દાખ જઇશ

જ્યારે રાહુલ ગાંધી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. ત્યાર બાદ ભારત જોડો યાત્રાની વાત કરતાં તેમણે કાશ્મીર સુધીની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તો લદ્દાખના સાંસદે લદ્દાખ ન આવવાની વાત કરી હતી જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ત્યાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget