શોધખોળ કરો

Nehru Memorial: નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યુ?

Nehru Memorial Name Change: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી છે

Rahul Gandhi On Nehru Memorial Name Change: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે (17 ઓગસ્ટ) તેમણે કહ્યું હતું કે નેહરુની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી. રાહુલ ગાંધીએ આ નિવેદન લદ્દાખ પ્રવાસ માટે રવાના થતા પહેલા આપ્યું હતું.

સ્વતંત્રતા દિવસના અવસર પર નવી દિલ્હીમાં તીન મૂર્તિ પરિસર સ્થિત નહેરુ મેમોરિયલ મ્યૂઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) રાખવામાં આવ્યું હતુ. આ સંબંધમાં 15 જૂન 2023ના રોજ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ)ની પૂર્વ સંધ્યાએ ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે રવાના થયા

રાહુલ ગાંધી બે દિવસ માટે લદ્દાખના પ્રવાસે રવાના થયા છે. તેઓ બપોરે એક વાગે લેહ પહોંચશે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર લદ્દાખના પ્રવાસમાં લેહ અને કારગીલ જશે. આ દરમિયાન તેઓ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકીય કાર્યક્રમો સિવાય રાહુલ લદ્દાખમાં બાઇક ટ્રીપ પણ કરશે. રાહુલની ગેરહાજરીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે આજે યોજાનારી બિહાર પ્રદેશ કોંગ્રેસની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.

કારગિલ હિલ કાઉન્સિલ પર હોબાળો

રાહુલ ગાંધી પોતાના પ્રવાસમાં કારગીલની પણ મુલાકાત લેશે, જ્યાં આવતા મહિને હિલ કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે રાહુલની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ ત્યાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાવશે. કારગિલ હિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે.

સંસદમાં કહ્યુ હતુ કે જલદી લદ્દાખ જઇશ

જ્યારે રાહુલ ગાંધી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. ત્યાર બાદ ભારત જોડો યાત્રાની વાત કરતાં તેમણે કાશ્મીર સુધીની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તો લદ્દાખના સાંસદે લદ્દાખ ન આવવાની વાત કરી હતી જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ત્યાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget