શોધખોળ કરો

આઝાદ હિન્દ ફૌજની પહેલી મહિલા જાસૂસ, પતિની કુરબાની આપી, નેતાજીનો બચાવ્યો હતો જીવ

નીરા આર્ય એક એવું નામ જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે તેમના પતિની જિંદગીની કુરબાની આપી હતી. યુપીના બાગપતની આ મહાન વીરાંગનાએ નેતાજીનો જીવ બચાવવા માટે પતિની જિંદગીની કુરબાની આપી હતી..શું છે આ વિરાંગનાની દાસ્તાન જાણીએ..

નીરા આર્ય બાગપત જિલ્લાના ખેકડાની રહેવાસી હતી. તે વિસ્તારના જાણીતા સાહિત્યકાર તેજપાલસિંહ ધમાએ આ વિરાંગના વિશે જણાવ્યું છે કે,  ઇતિહાસનાં પાના પર નીરા અમર રહેશે. નીરા આર્યનો જન્મ 5 માર્ચ 1902ના રોજ યૂપીના બાગપત જિલ્લાના ખેકડામાં થયો હતો. તેમના પિતા શેઠ છજુમ્મલ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. નીરા આર્યાએ કોલકાતામાં અભ્યાસ કર્યો.  અભ્યાસ દરમિયાન જ તે આઝાદહિન્દ આર્મીમાં રાણી ઝાંસી રેજિમેન્ટની સૈનિક હતી. બ્રિટિશ આર્મી અધિકારી સાથે થયા લગ્ન શેઠ છજુમ્મલે તેમની પુત્રી નીરા આર્યના લગ્ન બ્રિટિશ આર્મીના અધિકારી શ્રીકાંત જય રંજનદાસ સાથે કર્યા હતા. તેઓ ભારતમાં સીઆઈડી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે બ્રિટિશરોની નજીક હતા. જ્યારે સીઆઈડી ઇન્સ્પેક્ટર શ્રીકાંતને જાણ થઇ કે, નીરા આર્ય સુભાષચંદ્ર બોઝની સેનામાં જોડાઈ રહ્યા છે. તો તેમણે તેની રેકી કરવાનું શરૂ કર્યું આખરે તેમણે  સુભાષચંદ્ર બોઝના ઠેકાણાની શોધ કરી લીધી. નેતાજી બચાવવા પતિની કરી હત્યા આ સમય દરમિયાન, નીરા આર્ય સુભાષચંદ્ર બોઝને મળવા આવ્યા ત્યારે શ્રીકાંતે નેતાજી સુભાષચંદ્ર બોઝ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. જો કે ગોળી નેતાજીના ડ્રાઇવરને લાગી. આ સમયે ઘટનાસ્થળે હાજર નીરા આર્યાએ નેતાજીને બચાવવા માટે તીક્ષ્ણ હથિયાર વડે પતિની હત્યા કરી દીધી.  નીરા આર્યનું આ કૃત્ય જોઇને નેતાજી  સ્તબ્ધ થઈ ગયા.  કાળા પાણીની થઇ સજા નીરા આર્યાને આ ઘટના બાદ કાળા પાણીની સજા થઇ હતી. નેતાજીનું ઠેકાણું બતાવવા માટે નીરા પર જેલમાં દબાણ કરવામાં આવતું. તેના પર ઘોર ત્રાસ ગુજારવામાં આવ્યો.. તેમ છતાં પણ આ વીરાંગનાએ નેતાજીનો પતો બ્રિટિશ સરકારને ન હતો આપ્યો. આઝાદ હિન્દ ફોજની પહેલી મહિલા જાસૂસ પવિત્ર મોહન રોય આઝાદ ભારતીય સેનાના ગુપ્તચર વિભાગના વડા હતા. નીરા આર્યને આઝાદ હિંદ ફોજની પહેલી જાસૂસ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું. નેતાજીએ ખુદ આ જવાબદારી નીરાને સોંપી હતી. હૈદરાબાદમાં વિરામ જીવનના અંતિમ દિવસોમાં નીરા આર્ય ફૂલો વેચીને જીવતા હતા. તેણે પોતાના જીવનના અંતિમ દિવસો હૈદરાબાદના ફાલકનુમા વિસ્તારમાં એક ઝૂંપડીમાં ભારે ભૂખમરા સાથે પસાર કર્યા હતા. 26 જુલાઈ 1998 ના રોજ ચારમિનાર પાસેની ઉસ્માનિયા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તે સમયે એક સ્થાનિક પત્રકારે નીરા આર્યનો અંતિમ સંસ્કાર કર્યા હતાં
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
IPL 2026 Auction: મિની ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયા હતા આ છ ખેલાડી, જેના માટે ટીમોએ તોડ્યા તમામ રેકોર્ડ
IPL 2026 Auction: મિની ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયા હતા આ છ ખેલાડી, જેના માટે ટીમોએ તોડ્યા તમામ રેકોર્ડ
દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ, એક કલાકમાં જ 30 મહિલાના કર્યા ઓપરેશન
દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ, એક કલાકમાં જ 30 મહિલાના કર્યા ઓપરેશન
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Embed widget