શોધખોળ કરો

આઝાદ હિન્દ ફૌજની પહેલી મહિલા જાસૂસ, પતિની કુરબાની આપી, નેતાજીનો બચાવ્યો હતો જીવ

નીરા આર્ય એક એવું નામ જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે તેમના પતિની જિંદગીની કુરબાની આપી હતી. યુપીના બાગપતની આ મહાન વીરાંગનાએ નેતાજીનો જીવ બચાવવા માટે પતિની જિંદગીની કુરબાની આપી હતી..શું છે આ વિરાંગનાની દાસ્તાન જાણીએ..

નીરા આર્ય બાગપત જિલ્લાના ખેકડાની રહેવાસી હતી. તે વિસ્તારના જાણીતા સાહિત્યકાર તેજપાલસિંહ ધમાએ આ વિરાંગના વિશે જણાવ્યું છે કે,  ઇતિહાસનાં પાના પર નીરા અમર રહેશે. નીરા આર્યનો જન્મ 5 માર્ચ 1902ના રોજ યૂપીના બાગપત જિલ્લાના ખેકડામાં થયો હતો. તેમના પિતા શેઠ છજુમ્મલ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. નીરા આર્યાએ કોલકાતામાં અભ્યાસ કર્યો.  અભ્યાસ દરમિયાન જ તે આઝાદહિન્દ આર્મીમાં રાણી ઝાંસી રેજિમેન્ટની સૈનિક હતી. બ્રિટિશ આર્મી અધિકારી સાથે થયા લગ્ન શેઠ છજુમ્મલે તેમની પુત્રી નીરા આર્યના લગ્ન બ્રિટિશ આર્મીના અધિકારી શ્રીકાંત જય રંજનદાસ સાથે કર્યા હતા. તેઓ ભારતમાં સીઆઈડી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે બ્રિટિશરોની નજીક હતા. જ્યારે સીઆઈડી ઇન્સ્પેક્ટર શ્રીકાંતને જાણ થઇ કે, નીરા આર્ય સુભાષચંદ્ર બોઝની સેનામાં જોડાઈ રહ્યા છે. તો તેમણે તેની રેકી કરવાનું શરૂ કર્યું આખરે તેમણે  સુભાષચંદ્ર બોઝના ઠેકાણાની શોધ કરી લીધી. નેતાજી બચાવવા પતિની કરી હત્યા
આ સમય દરમિયાન, નીરા આર્ય સુભાષચંદ્ર બોઝને મળવા આવ્યા ત્યારે શ્રીકાંતે નેતાજી સુભાષચંદ્ર બોઝ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. જો કે ગોળી નેતાજીના ડ્રાઇવરને લાગી. આ સમયે ઘટનાસ્થળે હાજર નીરા આર્યાએ નેતાજીને બચાવવા માટે તીક્ષ્ણ હથિયાર વડે પતિની હત્યા કરી દીધી.  નીરા આર્યનું આ કૃત્ય જોઇને નેતાજી  સ્તબ્ધ થઈ ગયા.  કાળા પાણીની થઇ સજા નીરા આર્યાને આ ઘટના બાદ કાળા પાણીની સજા થઇ હતી. નેતાજીનું ઠેકાણું બતાવવા માટે નીરા પર જેલમાં દબાણ કરવામાં આવતું. તેના પર ઘોર ત્રાસ ગુજારવામાં આવ્યો.. તેમ છતાં પણ આ વીરાંગનાએ નેતાજીનો પતો બ્રિટિશ સરકારને ન હતો આપ્યો. આઝાદ હિન્દ ફોજની પહેલી મહિલા જાસૂસ પવિત્ર મોહન રોય આઝાદ ભારતીય સેનાના ગુપ્તચર વિભાગના વડા હતા. નીરા આર્યને આઝાદ હિંદ ફોજની પહેલી જાસૂસ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું. નેતાજીએ ખુદ આ જવાબદારી નીરાને સોંપી હતી. હૈદરાબાદમાં વિરામ જીવનના અંતિમ દિવસોમાં નીરા આર્ય ફૂલો વેચીને જીવતા હતા. તેણે પોતાના જીવનના અંતિમ દિવસો હૈદરાબાદના ફાલકનુમા વિસ્તારમાં એક ઝૂંપડીમાં ભારે ભૂખમરા સાથે પસાર કર્યા હતા. 26 જુલાઈ 1998 ના રોજ ચારમિનાર પાસેની ઉસ્માનિયા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તે સમયે એક સ્થાનિક પત્રકારે નીરા આર્યનો અંતિમ સંસ્કાર કર્યા હતાં
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget