શોધખોળ કરો

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી બોલ્યા - 'જે દિવસે પદ જાય ત્યારે બધુ ખતમ થઈ જાય છે'

નીતિન ગડકરીએ સોમવારે (7 નવેમ્બર) સંગઠન સાથે જોડાયેલા દિવસોને યાદ કર્યા અને કાર્યકરો અને સમર્થકોને ઘણી વાતો કરી.

Nitin Gadkari: મધ્યપ્રદેશના જબલપુરમાં સ્વર્ગસ્થ ભગવતીધર વાજપેયીની જન્મજયંતિના કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય માર્ગ અને પરીવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે (7 નવેમ્બર) સંગઠન સાથે જોડાયેલા દિવસોને યાદ કર્યા અને કાર્યકરો અને સમર્થકોને ઘણી વાતો કરી. તેમણે કાર્યકરોને યાદ અપાવ્યું કે જ્યારે પદ જાય છે, ત્યારે બધું સમાપ્ત થઈ જાય છે.

તેમણે કહ્યું કે હું પાર્ટીનો ખૂબ જ નાનો કાર્યકર છું. પોતાના વિદ્યાર્થી દિવસોને યાદ કરતા ગડકરીએ કહ્યું, "જ્યારે હું કાર્યકર હતો, ત્યારે હું વીજળી વિભાગના કર્મચારીઓ સાથે મિત્રતા કરતો હતો અને રાત્રે પોસ્ટર ચોંટાડતો હતો અને બાદમાં વિદ્યાર્થી નેતા બન્યો હતો."

'દેશમાં વિચાર શૂન્યતાની સ્થિતિ'

નીતિન ગડકરીએ કહ્યું કે આજે આપણા દેશમાં વિચારો શૂન્યતાની સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે અમારી પેઢીએ વધારે સંઘર્ષ નથી કર્યો પરંતુ અમારા પૂર્વજો અમારા કરતા વધારે લડ્યા છે. તેમણે એવા સમયે સંઘર્ષ કર્યો જ્યારે કોઈ પ્રતિષ્ઠા, કોઈ સન્માન ન હતું અને ડિપોઝિટ જપ્ત થયા પછી પણ તેઓ કામ કરતા હતા.

'કાર્યકરો ક્યારેય ભૂતપૂર્વ કાર્યકર બની શકતો નથી'

મને વારંવાર એક વાત યાદ આવે છે અને તમામ મોટા  નેતાઓએ આ યાદ રાખવું જોઈએ. મુખ્યમંત્રી ક્યારેક પૂર્વ મુખ્યમંત્રી બની જાય છે. સાંસદ ક્યારેક પૂર્વ સાંસદ બની જાય છે. ધારાસભ્ય ક્યારેક પૂર્વ ધારાસભ્ય બની જાય છે. કોર્પોરેટર ક્યારેક ભૂતપૂર્વ કોર્પોરેટર બની જાય છે, પરંતુ કાર્યકર ક્યારેય ભૂતપૂર્વ કાર્યકર બની શકતો નથી.

'ભાજપ વ્યક્તિવાદી પક્ષ નથી'

નીતિન ગડકરીએ કહ્યું કે અમે કોઈ વ્યક્તિવાદી વિચાર નથી, અમે કોઈ વ્યક્તિગત પક્ષ નથી. આપણે અટલજીની વિચારધારાને ક્યારેય ન ભૂલવી જોઈએ. તેમણે કહ્યું કે આજે આપણને જે શક્તિ મળી છે તે લાખો કાર્યકરોના બલિદાનને કારણે છે. નીતિન ગડકરીએ કહ્યું કે લોકશાહીના તમામ સ્તંભો મજબૂત હોવા જોઈએ. આજે હું Z પ્લસ કેટેગરીમાં છું પણ જે દિવસે પદ જાય છે એ દિવસે બધું ખતમ થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget