શોધખોળ કરો

Bihar Politics: બિહારની નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઇ, 24 ઓગસ્ટના રોજ થશે ફ્લોર ટેસ્ટ

બિહારમાં નવી સરકારની બન્યા બાદ નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી

Bihar New Government Formation: બિહારમાં નવી સરકારની બન્યા બાદ નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી. આ જ કેબિનેટની બેઠકમાં 24 ઓગસ્ટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારની નવી સરકારમાં બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર 24 અને 25 ઓગસ્ટે યોજાશે. નીતિશ અને તેજસ્વીની સરકારનો ફ્લોર ટેસ્ટ 24 ઓગસ્ટે થશે.

બિહારના રાજભવનમાં આયોજિત આ શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે અને તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. હવે બિહારમાં મહાગઠબંધનની સરકાર છે જેમાં આરજેડી, જેડીયુ, કોંગ્રેસ, હમ અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.

આ પહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ જ મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી એક મહિનામાં રાજ્યના ગરીબો અને યુવાનોને બમ્પર રોજગાર આપવામાં આવશે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે આ રોજગાર એટલો ભવ્ય હશે, જેટલો અત્યાર સુધી અન્ય કોઈ રાજ્યમાં થયો નથી. અગાઉ તેજસ્વીએ કહ્યું હતું કે બિહારે તે કર્યું છે જેની દેશને જરૂર હતી. અમે તેમને એક રસ્તો બતાવ્યો છે. અમારી લડાઈ બેરોજગારી સામે છે, તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર ગરીબો અને યુવાનોની પીડા અનુભવે છે.

બિહારમાં આ સમગ્ર રાજકીય ક્રમ પર જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન (લલન) સિંહે કહ્યું કે નીતીશ કુમાર વર્ષ 2020માં મુખ્યમંત્રી બનવા માંગતા ન હતા પરંતુ તમે (ભાજપ) તેમને બળજબરીથી મુખ્યમંત્રી બનાવ્યા. આરસીપી સિંહ ભાજપના એજન્ટ તરીકે જેડીયુમાં આવ્યા હતા. તમે (ભાજપ) ગઠબંધન ધર્મનું પાલન નથી કર્યું, અમે ઈન્કમટેક્સ, સીબીઆઈ અને ઈડીથી ડરતા નથી

 

Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા

Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........

Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ

Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે

 

ટોપ સ્ટોરી

NCLT શું છે? જેણે માફ કરી દીધી સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન!
NCLT શું છે? જેણે માફ કરી દીધી સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન!
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
પેંગુઇને સોનિયા ગાંધીનું પુસ્તક પ્રકાશિત કરવાનો કેમ કર્યો ઇનકાર? જાણો કારણ
પેંગુઇને સોનિયા ગાંધીનું પુસ્તક પ્રકાશિત કરવાનો કેમ કર્યો ઇનકાર? જાણો કારણ
Rain Alert: દેશના 14 રાજ્યોમાં કાલે IMD નું ધોધમાર વરસાદનું એલર્ટ, વાવાઝોડાનો પણ ખતરો 
Rain Alert: દેશના 14 રાજ્યોમાં કાલે IMD નું ધોધમાર વરસાદનું એલર્ટ, વાવાઝોડાનો પણ ખતરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા
Gujarat Weather : આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Rule Change: 1 સપ્ટેમ્બરથી દેશમાં થશે આ 5 મોટા બદલાવ, તમારા ખિસ્સા પર થશે અસર 
Rule Change: 1 સપ્ટેમ્બરથી દેશમાં થશે આ 5 મોટા બદલાવ, તમારા ખિસ્સા પર થશે અસર 
Nepal Floods: તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય; લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ
Nepal Floods: તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય; લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ
નેપાળમાં તબાહી વચ્ચે ભૂકંપના ઝટકા, પૂરમાં 389ના મોત, 1500થી લોકો ગુમ
નેપાળમાં તબાહી વચ્ચે ભૂકંપના ઝટકા, પૂરમાં 389ના મોત, 1500થી લોકો ગુમ
NCLT શું છે? જેણે માફ કરી દીધી સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન!
NCLT શું છે? જેણે માફ કરી દીધી સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન!
Nepal Flash Floods: જળપ્રલયથી નેપાળમાં 362 લોકોના મોત, ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો 
Nepal Flash Floods: જળપ્રલયથી નેપાળમાં 362 લોકોના મોત, ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો 
Embed widget