શોધખોળ કરો

આજે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે વિપક્ષ, 'INDIA' એ બોલાવી મહત્વની બેઠક

વિપક્ષી નેતાઓનું માનવું છે કે અવિશ્વાસની પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવા દબાણ કરશે.

મણિપુરને લઈને સંસદમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે નવા રચાયેલા વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ના સભ્યો મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે અવિશ્વાસની પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવા દબાણ કરશે.

 

આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે અને ઓછામાં ઓછા 50 સભ્યોના હસ્તાક્ષર એકત્ર કરવા માટે સહી ઝુંબેશ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ માહિતી આપી હતી કે વિરોધ પક્ષો આજે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

'લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે'

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યા છીએ. કારણ કે સરકાર પરથી લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. અમે ઈચ્છતા હતા કે વડાપ્રધાન મોદી મણિપુર પર નિવેદન આપે પરંતુ પીએમ સાંભળતા નથી. તેઓ ગૃહની બહાર કંઈક બોલે છે અને અહીં બોલવાનો ઇનકાર કરે છે. અમે તેમનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કર્યો પરંતુ બધા નિષ્ફળ ગયા. તેથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું અમને યોગ્ય લાગે છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ દર વખતે જીતવા માટે લાવવામાં આવતો નથી. દેશને ખબર હોવી જોઈએ કે કેવી રીતે સરમુખત્યારશાહી સરકાર ચલાવવામાં આવી રહી છે અને વિપક્ષનો અનાદર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જીત-હારની વાત નથી. આ સ્થિતિમાં પણ અવિશ્વાસની દરખાસ્ત કેમ લાવવી પડી તે સવાલ છે.

અવિશ્વાસ પ્રસ્તાવના મુસદ્દામાં વ્યસ્ત કોંગ્રેસે તેના લોકસભા સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. આ વ્હીપમાં કહેવામાં આવ્યું હતું કે, 'કોંગ્રેસ સંસદીય સમિતિના તમામ કોંગ્રેસના લોકસભા સાંસદોને બુધવારે સવારે 10.30 વાગ્યા સુધીમાં સંસદ ભવન સ્થિત CPP કાર્યાલયમાં હાજર રહેવા વિનંતી છે.' સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મનીષ તિવારીને સોંપવામાં આવી છે.

નોંધનીય છે કે વિપક્ષ મણિપુરની સ્થિતિ પર વડાપ્રધાનના નિવેદન અને ત્યારબાદ સંસદના બંન્ને ગૃહોમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. પરંતુ આજે સંસદના ચોમાસુ સત્રને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ મણિપુરના મુદ્દે કોઈ સાર્થક ચર્ચા થઈ નથી. સરકારે પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે. સરકારનું કહેવું છે કે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે અને ગૃહમાં કામ કરવા દેતું નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Embed widget