શોધખોળ કરો
Advertisement
પાર્થિવની 8 વર્ષે ભારતીય ટીમમાં વાપસી, ત્રીજી ટેસ્ટમાં રમશે
નવી દિલ્લીઃ મોહાલીમાં રમાનાર ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં પાર્થિવ પટેલને સ્થાન આપવામાં આવ્યુઁ છે. ઇજાને કારણે રિદ્ધિમાન સાહાને પડતો મુકવામાં આવ્યો છે. તેની જગ્યાએ પાર્થિવને સ્થાન આપવામાં આવ્યું છે. આમ ઇંડિયાની ટીમાં રવિંદ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા અને પાર્થિવ પટેલ એમ ત્રણ ગુજરાતી ખેલાડી રમશે. આ સાથે પાર્થિવ પટેલ 8 વર્ષ બાદ ભારતીય ટીમાં પરત ફરશે. છેલ્લે પાર્થિવ ઓગસ્ટ 2008 માં શ્રીલંકામાં રહમ્યો હતો. જેમા તેણે 13 રન કર્યા હતા.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ પીસીએ સ્ટેડિયમમાં 26 નવેમ્બરથી શરૂ થશે. ભારત 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0 થી આગળ છે. સાહા વિશાખાપટ્ટનમમાં જાંઘમાં ઇજા થઇ હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion