શોધખોળ કરો

વારાણસીઃ PM મોદીએ દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું કર્યું લોકાર્પણ, મહાકાલ એક્સપ્રેસને આપી લીલી ઝંડી

વડાપ્રધાન મોદીએ વારાણસીમાં લગભગ 1200 કરોડ રૂપિયાની 50 વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત દરમિયાન જંગમબાડી મઠ પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ વારાણસીમાં લગભગ 1200 કરોડ રૂપિયાની 50 વિવિધ યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે આઇઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંક માધ્યમથી લીલી ઝંડી આપી હતી. આ એક પ્રાઇવેટ ટ્રેન છે જે ત્રણ ધાર્મિક શહેરો વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડશે. તે સિવાય વડાપ્રધાન મોદીએ દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને વારાણસીમાં કહ્યું કે, દેશ ફક્ત સરકારથી નથી બનતો, પરંતુ એક-એક નાગરિકના સંસ્કારથી બને છે. એક નાગરિકના રૂપમાં આપણું વર્તન જ નવા ભારતની દિશા નક્કી કરશે. મઠો દ્ધારા બતાવવામાં આવેલા રસ્તાઓ પર ચાલતા સંતો દ્ધારા બતાવાયેલા રસ્તા પર ચાલતા આપણે આપણા જીવનના સંકલ્પો પુરા કરવાના છે અને રાષ્ટ્ર નિર્માણમાં આપણો પુરો સહયોગ આપવાનો છે. છેલ્લા પાંચ-છ વર્ષોમાં જો ગંગાજલમાં સુધારો જોવા મળી રહ્યો છે તેની પાછળ જનભાગીદારીનું ખૂબ મહત્વ છે. વડાપ્રધાને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલો નિર્ણય સરકારે લીધો છે. તેમણે કહ્યુ કે, અયોધ્યા કાયદા હેઠળ જે 67 એકર જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી તે તમામ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. વારાણસીમાં સપાના કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવી વડાપ્રધાન મોદીને વિરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બીએચયુમાં આજે જે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું તેનું શિલાન્યાસ 2016માં મેં કર્યું હતું. વારાણસીઃ PM મોદીએ દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું કર્યું લોકાર્પણ, મહાકાલ એક્સપ્રેસને આપી લીલી ઝંડી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget