શોધખોળ કરો

PM Modi On Article 370: 'બ્રહ્માંડની કોઇ તાકાત જમ્મુ કાશ્મીરમાં કલમ 370ની વાપસી કરાવી શકતી નથી': વડાપ્રધાન મોદી

PM Modi On Article 370 In Jammu Kashmir: સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે

PM Modi On Article 370 In Jammu Kashmir: હવે સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પછી વિરોધ પક્ષો સહિત કાશ્મીરના પક્ષોએ કલમ 370 હટાવવા માટે લાંબી લડાઈ લડવાની વાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે હજુ સુધી સીધું કોઇ નિવેદન આપ્યું નહોતું. પરંતુ તાજેતરમાં જ તેમણે આ મામલે મોટી ટિપ્પણી કરતા કહ્યું હતું કે બ્રહ્માંડની કોઈ શક્તિ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવી શકે નહીં.

એક અખબારને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો સકારાત્મક રીતે ઉપયોગ કરશે. પીએમ મોદીએ કહ્યું, "બ્રહ્માંડની કોઈ શક્તિ હવે કલમ 370 પાછી લાવી શકશે નહીં. તેથી હવે અમે તેનો ઉપયોગ સકારાત્મક કાર્ય માટે કરીશું."

સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક છે

આ સિવાય પીએમ મોદીએ સંસદમાં પણ આ ઘટનાને ચિંતાજનક ગણાવી અને તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ. આથી લોકસભાના અધ્યક્ષે સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લીધા છે. તપાસ એજન્સી કડક રીતે તપાસ કરી રહી છે. આની પાછળ કયા તત્વો અને ઈરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે. વિપક્ષને સલાહ આપતાં તેમણે કહ્યું કે, "આપણે પણ એક દિમાગથી ઉકેલ માટેના રસ્તાઓ શોધવા જોઈએ. દરેક વ્યક્તિએ આવા મુદ્દાઓ પર વાદ-વિવાદ કે વિરોધ કરવાનું ટાળવું જોઈએ."

'લોકોના દિલ જીતવાની પ્રાથમિકતા'

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હિન્દી હાર્ટલેન્ડના ત્રણ રાજ્યોમાં ભાજપની શાનદાર જીત અંગેના પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તેમના માટે સીટોની ગણતરી કરતા લોકોના દિલ જીતવું વધુ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે "હું આ માટે સખત મહેનત કરું છું અને જનતા મત આપે છે. તેમણે એમ પણ કહ્યું કે અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. પીએમએ કહ્યું કે તેમને મંદિર નિર્માણ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમાં ભાગ લેશે.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget