શોધખોળ કરો

PM Modi On Article 370: 'બ્રહ્માંડની કોઇ તાકાત જમ્મુ કાશ્મીરમાં કલમ 370ની વાપસી કરાવી શકતી નથી': વડાપ્રધાન મોદી

PM Modi On Article 370 In Jammu Kashmir: સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે

PM Modi On Article 370 In Jammu Kashmir: હવે સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પછી વિરોધ પક્ષો સહિત કાશ્મીરના પક્ષોએ કલમ 370 હટાવવા માટે લાંબી લડાઈ લડવાની વાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે હજુ સુધી સીધું કોઇ નિવેદન આપ્યું નહોતું. પરંતુ તાજેતરમાં જ તેમણે આ મામલે મોટી ટિપ્પણી કરતા કહ્યું હતું કે બ્રહ્માંડની કોઈ શક્તિ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવી શકે નહીં.

એક અખબારને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો સકારાત્મક રીતે ઉપયોગ કરશે. પીએમ મોદીએ કહ્યું, "બ્રહ્માંડની કોઈ શક્તિ હવે કલમ 370 પાછી લાવી શકશે નહીં. તેથી હવે અમે તેનો ઉપયોગ સકારાત્મક કાર્ય માટે કરીશું."

સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક છે

આ સિવાય પીએમ મોદીએ સંસદમાં પણ આ ઘટનાને ચિંતાજનક ગણાવી અને તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ. આથી લોકસભાના અધ્યક્ષે સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લીધા છે. તપાસ એજન્સી કડક રીતે તપાસ કરી રહી છે. આની પાછળ કયા તત્વો અને ઈરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે. વિપક્ષને સલાહ આપતાં તેમણે કહ્યું કે, "આપણે પણ એક દિમાગથી ઉકેલ માટેના રસ્તાઓ શોધવા જોઈએ. દરેક વ્યક્તિએ આવા મુદ્દાઓ પર વાદ-વિવાદ કે વિરોધ કરવાનું ટાળવું જોઈએ."

'લોકોના દિલ જીતવાની પ્રાથમિકતા'

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હિન્દી હાર્ટલેન્ડના ત્રણ રાજ્યોમાં ભાજપની શાનદાર જીત અંગેના પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તેમના માટે સીટોની ગણતરી કરતા લોકોના દિલ જીતવું વધુ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે "હું આ માટે સખત મહેનત કરું છું અને જનતા મત આપે છે. તેમણે એમ પણ કહ્યું કે અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. પીએમએ કહ્યું કે તેમને મંદિર નિર્માણ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમાં ભાગ લેશે.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget