શોધખોળ કરો

PM Modi On Article 370: 'બ્રહ્માંડની કોઇ તાકાત જમ્મુ કાશ્મીરમાં કલમ 370ની વાપસી કરાવી શકતી નથી': વડાપ્રધાન મોદી

PM Modi On Article 370 In Jammu Kashmir: સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે

PM Modi On Article 370 In Jammu Kashmir: હવે સુપ્રીમ કોર્ટે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પછી વિરોધ પક્ષો સહિત કાશ્મીરના પક્ષોએ કલમ 370 હટાવવા માટે લાંબી લડાઈ લડવાની વાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે હજુ સુધી સીધું કોઇ નિવેદન આપ્યું નહોતું. પરંતુ તાજેતરમાં જ તેમણે આ મામલે મોટી ટિપ્પણી કરતા કહ્યું હતું કે બ્રહ્માંડની કોઈ શક્તિ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવી શકે નહીં.

એક અખબારને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો સકારાત્મક રીતે ઉપયોગ કરશે. પીએમ મોદીએ કહ્યું, "બ્રહ્માંડની કોઈ શક્તિ હવે કલમ 370 પાછી લાવી શકશે નહીં. તેથી હવે અમે તેનો ઉપયોગ સકારાત્મક કાર્ય માટે કરીશું."

સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક છે

આ સિવાય પીએમ મોદીએ સંસદમાં પણ આ ઘટનાને ચિંતાજનક ગણાવી અને તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ. આથી લોકસભાના અધ્યક્ષે સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લીધા છે. તપાસ એજન્સી કડક રીતે તપાસ કરી રહી છે. આની પાછળ કયા તત્વો અને ઈરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે. વિપક્ષને સલાહ આપતાં તેમણે કહ્યું કે, "આપણે પણ એક દિમાગથી ઉકેલ માટેના રસ્તાઓ શોધવા જોઈએ. દરેક વ્યક્તિએ આવા મુદ્દાઓ પર વાદ-વિવાદ કે વિરોધ કરવાનું ટાળવું જોઈએ."

'લોકોના દિલ જીતવાની પ્રાથમિકતા'

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હિન્દી હાર્ટલેન્ડના ત્રણ રાજ્યોમાં ભાજપની શાનદાર જીત અંગેના પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તેમના માટે સીટોની ગણતરી કરતા લોકોના દિલ જીતવું વધુ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે "હું આ માટે સખત મહેનત કરું છું અને જનતા મત આપે છે. તેમણે એમ પણ કહ્યું કે અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. પીએમએ કહ્યું કે તેમને મંદિર નિર્માણ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમાં ભાગ લેશે.                              

ટોપ સ્ટોરી

ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget