શોધખોળ કરો

'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય', GST સુધારા પર બોલ્યા PM મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST સુધારાઓ પર કહ્યું કે આ આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે.  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે GST સુધારાનો ઉલ્લેખ કર્યો હતો.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST સુધારાઓ પર કહ્યું કે આ આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે.  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે GST સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું- 'સમય પર બદલવા વગર, આપણે આજની વૈશ્વિક પરિસ્થિતિઓમાં આપણા દેશને તેનું યોગ્ય સ્થાન આપી શકતા નથી. આ વખતે 15 ઓગસ્ટના રોજ મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સુધારા જરૂરી છે. મેં દેશવાસીઓને વચન પણ આપ્યું હતું કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીઓનો ડબલ ધમાકો થશે.'

નવરાત્રિના પહેલા દિવસથી નવા દરો લાગુ કરવામાં આવશે - PM મોદી

PM મોદીએ કહ્યું કે હવે GST વધુ સરળ થઈ ગયું છે. GSTના મુખ્યત્વે બે દર રહ્યા છે, 5 ટકા અને 18 ટકા. PM મોદીએ કહ્યું કે 22 સપ્ટેમ્બરથી. સોમવાર, એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી GSTના નવા દરો લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 21મી સદીમાં આગળ વધતા ભારતમાં GSTમાં પણ આગામી પેઢીના સુધારા કરવામાં આવ્યા છે. GST-2 એ દેશ માટે સપોર્ટ અને ગ્રોથનો ડબલ ડોઝ છે.

અર્થતંત્રમાં પંચરત્ન ઉમેરાયા - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે GSTમાં સુધારાઓથી ભારતના અર્થતંત્રમાં પંચરત્ન જોડાયા છે. પ્રથમ, કર વ્યવસ્થા ઘણી સરળ બની છે. બીજું, ભારતના નાગરિકોના જીવનની ગુણવત્તામાં વધુ સુધારો થશે. ત્રીજું consumption અને growth  બંનેને એક નવું બુસ્ટર મળશે. ચોથું ઈઝ ઓફ ડૂઈંગ  વ્યવસાયથી રોકાણ અને  રોજગારને વેગ મળશે. પાંચમું, વિકસિત ભારત માટે cooperative federalism  વધુ મજબૂત બનશે.

GST દરોમાં મોટી રાહત

કેન્દ્ર સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ માટે GST દરોમાં મોટી રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે (03 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે ઘણી રોજિંદા વસ્તુઓ પર GST દર 18% અથવા 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એટલે કે હવે 12% અને 28% દરના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Embed widget