શોધખોળ કરો

'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય', GST સુધારા પર બોલ્યા PM મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST સુધારાઓ પર કહ્યું કે આ આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે.  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે GST સુધારાનો ઉલ્લેખ કર્યો હતો.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST સુધારાઓ પર કહ્યું કે આ આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે.  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે GST સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું- 'સમય પર બદલવા વગર, આપણે આજની વૈશ્વિક પરિસ્થિતિઓમાં આપણા દેશને તેનું યોગ્ય સ્થાન આપી શકતા નથી. આ વખતે 15 ઓગસ્ટના રોજ મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સુધારા જરૂરી છે. મેં દેશવાસીઓને વચન પણ આપ્યું હતું કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીઓનો ડબલ ધમાકો થશે.'

નવરાત્રિના પહેલા દિવસથી નવા દરો લાગુ કરવામાં આવશે - PM મોદી

PM મોદીએ કહ્યું કે હવે GST વધુ સરળ થઈ ગયું છે. GSTના મુખ્યત્વે બે દર રહ્યા છે, 5 ટકા અને 18 ટકા. PM મોદીએ કહ્યું કે 22 સપ્ટેમ્બરથી. સોમવાર, એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી GSTના નવા દરો લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 21મી સદીમાં આગળ વધતા ભારતમાં GSTમાં પણ આગામી પેઢીના સુધારા કરવામાં આવ્યા છે. GST-2 એ દેશ માટે સપોર્ટ અને ગ્રોથનો ડબલ ડોઝ છે.

અર્થતંત્રમાં પંચરત્ન ઉમેરાયા - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે GSTમાં સુધારાઓથી ભારતના અર્થતંત્રમાં પંચરત્ન જોડાયા છે. પ્રથમ, કર વ્યવસ્થા ઘણી સરળ બની છે. બીજું, ભારતના નાગરિકોના જીવનની ગુણવત્તામાં વધુ સુધારો થશે. ત્રીજું consumption અને growth  બંનેને એક નવું બુસ્ટર મળશે. ચોથું ઈઝ ઓફ ડૂઈંગ  વ્યવસાયથી રોકાણ અને  રોજગારને વેગ મળશે. પાંચમું, વિકસિત ભારત માટે cooperative federalism  વધુ મજબૂત બનશે.

GST દરોમાં મોટી રાહત

કેન્દ્ર સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ માટે GST દરોમાં મોટી રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે (03 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે ઘણી રોજિંદા વસ્તુઓ પર GST દર 18% અથવા 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એટલે કે હવે 12% અને 28% દરના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-Israel Iran Attack: ખામેનીના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં અરાજકતા! અમેરિકી દૂતાવાસ પર હુમલો, 8 લોકોના મોત
US-Israel Iran Attack: ખામેનીના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં અરાજકતા! અમેરિકી દૂતાવાસ પર હુમલો, 8 લોકોના મોત
Embed widget