શોધખોળ કરો

Government Scheme: સરકાર ઘર ખરીદવા આપી રહી છે રૂપિયા, સીધા બેન્ક એન્કાઉન્ટમાં રકમ થશે ટ્રાન્સફર

જો તમારી પાસે પોતાનું ઘર નથી અને તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તમને ખરીદવામાં મદદ કરશે

PM Gramin Awas Yojana 2021: જો તમારી પાસે પોતાનું ઘર નથી અને તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તમને ખરીદવામાં મદદ કરશે. મોદી સરકાર તરફથી દેશના ગ્રામીણ લોકો માટે એક ખાસ યોજના શરૂ કરી છે જે હેઠળ તમે પોતાનું ઘર ખરીદી શકો છો અને આ માટે સરકાર તમને આર્થિક મદદ કરશે. PMAY હેઠળ નબળા વર્ગના લોકોને પાકુ ઘર બનાવવા માટે સીધા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.

નોંધનીય છે કે આ યોજના હેઠળ પ્રથમવાર ઘર ખરીદનારા લોકોને સરાર ક્રેડિટ લિંક્ડ સબસિડીનો ફાયદો મળે છે. જેનો અર્થ એ થયો કે ઘર ખરીદનારા લોકોને હોમ લોન પર વ્યાજ સબસિડીની સુવિધા આપવામાં આવે છે.

કોને મળશે ફાયદો?

-આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો ફાયદો મળશે.

-તે સિવાય મહિલાઓ કોઇ પણ જાતિ અથવા ધર્મની હશે તેનો ફાયદો મળશે.

-મધ્યમ વર્ગ-1

-મધ્યમ વર્ગ-2

-અનુસૂચિત જાતિ

-અનુસૂચિત જનજાતિ

-ઓછી આવક ધરાવતા લોકો

 

ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે

-આધાર કાર્ડ

-ઓળખ પત્ર

-અરજીકર્તાનું બેન્ક એકાઉન્ટ. આ એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઇએ.

-મોબાઇલ નંબર

-પાસપોર્ટ સાઇઝ ફોટો

 

કોને કેટલા રૂપિયાનો ફાયદો મળશે?

 

-3 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા EWS સેક્શન 6.5 ટકા સબસિડી મળશે.

-3 લાખથી 6 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને LIG 6.5 ટકા સબસિડી મળશે.

-છ લાખથી 12 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને  MIG1 4 ટકા ક્રેડિટ લિંક સબસિડી મળશે.

-12 લાખથી 18 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને MIG2 સેક્શનમાં 3 ટકા ક્રેડિટ લિંક સબસિડીનો લાભ મળે છે.

ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા

 

બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી

 

DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો

 

ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget