શોધખોળ કરો

વિકાસ દુબેની ધરપકડ પર પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'યોગી સરકાર ફેલ, CBI તપાસ થવી જોઇએ'

પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે ત્રણ મહિના જુના પત્ર પર ‘નૉ એક્શન’ અને કુખ્યાત ગુનાગારની યાદીમાં ‘વિકાસ’નુ નામ ના હોવુ એ બતાવે છે કે આ કેસના છેડા દુર દુર સુધીના છે. યુપી સરકારે કેસની સીબીઆઇ તપાસ કરાવીને તમામ તથ્યો અને પ્રૉટેક્શનના સંબંધોને જગજાહેર કરવા જોઇએ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મૉસ્ટ વૉન્ટેડ ગેન્સસ્ટર અને કાનપુરમાં આઠ પોલીસવાળાના હત્યારા વિકાસ દુબેને પોલીસે ઉજ્જૈનથી ગુરુવારે ઝડપી પાડ્યો છે. હત્યારા વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સાથે બે સાથીઓને પણ અરેસ્ટ કરી લેવાયા છે. પરંતુ વિકાસ દુબેની ધરપકડ પર વિપક્ષ યોગી સરકાર પર નિશાન સાધી રહ્યુ છે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ અનેક સવાલો ઉભા કર્યા છે. વિકાસ દુબેની ધરપકડ પર પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'યોગી સરકાર ફેલ, CBI તપાસ થવી જોઇએ પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે ત્રણ મહિના જુના પત્ર પર ‘નૉ એક્શન’ અને કુખ્યાત ગુનાગારની યાદીમાં ‘વિકાસ’નુ નામ ના હોવુ એ બતાવે છે કે આ કેસના છેડા દુર દુર સુધીના છે. યુપી સરકારે કેસની સીબીઆઇ તપાસ કરાવીને તમામ તથ્યો અને પ્રૉટેક્શનના સંબંધોને જગજાહેર કરવા જોઇએ.
તેને આગળ કહ્યું કે કાનપુરના જઘન્ય હત્યાકાંડમાં યુપી સરકારે જે રીતે કામ કરવુ જોઇતુ હતુ, તે પુરેપુરી ફેલ થઇ છે. એલર્ટ હોવા છતાં આરોપી ઉજ્જૈન સુધી પહોંચી ગયો. આ માત્ર સુરક્ષાના દાવાઓની જ પોલ નથી ખોલતી પણ મિલીભગત તરફ પણ ઇશારો કરે છે.
સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, રિપોર્ટ આવી રહ્યાં છે કે કાનપુર કાંડના મુખ્ય આરોપી પોલીસના શિકંજામાં છે. જો સરકાર નક્કી કરે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ. સાથે તેના મોાબઇલની CDR સાર્વજનિક કરે જેમાં સાચી મિલીભગતનો ભાંડો ફૂટે. વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવ્યો છે. વિકાસ દુબેને તે સમયે ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે તે ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને બહાર નીકળતો હતો. વિકાસ દુબેની શોધમાં પોલીસની ટીમો સતત કામે લાગી હતી. મહાકાલ પરિસરમાં પહોંચીને વિકાસ બૂમો પાડી પાડીને બોલવા લાગ્યો કે તે વિકાસ દુબે છે. ત્યારબાદ મંદિર પરિસરના સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો અને પોલીસને સૂચના આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget