શોધખોળ કરો

Punjab Election: CM ચન્નીની મોટી જાહેરાત- જો કોગ્રેસની સરકાર બનશે તો દર વર્ષે આઠ ગેસ સિલિન્ડર મફતમાં આપશે

આ સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે પ્રચાર દરમિયાન કેપ્ટન અમરિંદર, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું

Punjab Assembly Election 2022: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સત્તાધારી કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓ લોકોને વચનો આપવામાં વ્યસ્ત છે. પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા માટે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ જો ફરીથી કોગ્રેસની સરકાર આવશે તો લોકોને મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓની વિશેષ કાળજી રાખીને આર્થિક મદદ પણ કરવામાં આવશે.

મફતમાં 8 ગેસ સિલિન્ડર આપવાનું વચન

પંજાબના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તો સરકાર દર વર્ષે લોકોને 8 ગેસ સિલિન્ડર મફતમાં આપશે. આ સાથે મુખ્યમંત્રી ચન્નીએ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 1100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા શનિવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસના ઉમેદવાર મનીષ બંસલના પક્ષમાં પ્રચાર કરવા બરનાલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે બરનાલાના લોકો એક તરફ થઇ ગયા છે અને કોગ્રેસને જીતાડવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે રાજ્યમાં માત્ર કોંગ્રેસની જ સરકાર બનવા જઈ રહી છે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન

આ સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે પ્રચાર દરમિયાન કેપ્ટન અમરિંદર, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું. નોંધનીય છે કે પંજાબની 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.

 

પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...

Unique Health ID: આરોગ્ય સેતુ એપની મદદથી જનરેટ કરો ‘યૂનિક હેલ્થ ID નંબર’, આ રીતે જોઈ શકશો તમારો હેલ્થ રેકોર્ડ

Jaya Ekadashi 2022: જયા એકાદશીએ આ ઉપાય કરવાથી મળે છે વિશેષફળ, વિષ્ણુની સાથે લક્ષ્મીજીને આ રીતે કરો અભિષેક, ધનપ્રાપ્તિના બનશે યોગ

Jobs: આ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન, સિનિયર આસિસ્ટન્ટ સહિત અનેક પદો પર નીકળી ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.