શોધખોળ કરો

પુલવામા હુમલોઃ આ સાધ્વીએ કહ્યું- જરૂર પડશે તો હથિયાર ઉઠાવતાં પણ નહીં અચકાઉં

પ્રયાગરાજઃ માલેગાંવ બ્લાસ્ટ કરાવવાના આરોપમાં આશરે નવ વર્ષ સુધી જેલમાં બંધ રહ્યા બાદ મુક્ત થયેલા વીએચપીના પૂર્વ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે સ્વામી ચેતનાનંદગિરિના નામથી ઓળખાશે. પ્રજ્ઞા ઠાકુરે પ્રયાગરાજના કુંભ મેળામાં ભારત ભક્તિના નામથી નવા અખાડાની સ્થાપના કરી છે અને તે આ અખાડાની આચાર્ય મહામંડલેશ્વર બની ગયા છે. તેમણે આજે કુંભ મેળામાં પૂનમના અવસર પર અખિલ ભારતીય કાશી વિદ્યત પરિષદના સભ્યોની હાજરીમાં આ જાહેરાત કરી હતી. હાજર રહેલા તમામ સંતો તથા વિદ્ધાનોએ તેને મંજૂરી આપી હતી. વાંચોઃ પુલવામા હુમલો: ટીમ ઇન્ડિયાના આ બોલરે કહ્યું- દેશ માટે બોલ છોડીને ગ્રેનેડ ઉઠાવવા છું તૈયાર પ્રજ્ઞા ઠાકુરનો દાવો છે કે તે અખાડાના લોકોમાં રાષ્ટ્રપતિની ભાવના પેદા કરશે ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જાગ્રુતિ અભિયાન પણ ચલાવશે. મહાકાળીને અખાડાની આરાધ્ય દેવી જાહેર કરનારા પ્રજ્ઞા ઠાકુરનો દાવો છે કે તેઓ અખાડા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર શાસ્ત્રો સાથે કરશે. જો જરૂર પડશે તો હથિયારોનો ઉપયોગ કરવામાં પણ પાછળ નહીં પડે. વાંચોઃ IPL 2019નું શેડ્યૂલ થયું જાહેર, જાણો કોની વચ્ચે ક્યારે રમાશે પ્રથમ મેચ
તેમના કહેવા મુજબ દેશદ્રોહિઓ સામે તેમનો અખાડો બંધારણની મર્યાદામાં રહીને ખુદ કાર્યવાહી કરશે. સનાતન ધર્મ પર સતત વધી રહેલા હુમલાને જોઈ અખાડો બનાવવાનો ફેંસલો લીધો. અન્યાય તથા અત્યાચાર સામે તેમનો અખાડો ન માત્ર અવાજ ઉઠાવશે પરંતુ કાનૂની અધિકાર પણ અપાવશે. આ ઉપરાંત જરૂર પડશે તો શસ્ત્રનો ઉપયોગ કરવામાં પણ પીછેહઠ નહીં કરે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં

વિડિઓઝ

Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
ના LPG ની જરૂર અને ના શોક લાગવાનો ડર? જાણો કેવી રીતે કામ કરે છે આ 1000 રુપિયાનો ઇલેક્ટ્રિક ચૂલો
ના LPG ની જરૂર અને ના શોક લાગવાનો ડર? જાણો કેવી રીતે કામ કરે છે આ 1000 રુપિયાનો ઇલેક્ટ્રિક ચૂલો
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Embed widget