શોધખોળ કરો

મહાકુંભમાં ઠંડીનો કહેર! સ્નાન બાદ નેતા-સંત સહિત ત્રણનાં મોત, 3000થી વધુ લોકો બીમાર

તેમણે વધુમાં જણાવ્યું કે 650 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યા સુધી સેન્ટ્રલ હોસ્પિટલમાં 20 દર્દીઓ દાખલ હતા

Mahakumbh 2025: મહાકુંભ 2025 સોમવાર (13 જાન્યુઆરી, 2025) ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયો હતો. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે મહાકુંભ પર પણ કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. શાહી સ્નાન પછી ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 3 હજારથી વધુ લોકો બીમાર પડ્યા હતા.

તબિયત ખરાબ થયા બાદ શરદ પવારની પાર્ટીના નેતાને તેમના મિત્રો સવારે 8:30 વાગ્યે સબ સેન્ટ્રલ હોસ્પિટલ ઝૂંસી લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સાથે રાજસ્થાનના કોટાના અન્ય એક વ્યક્તિ સુદર્શન સિંહ પંવારનું પણ મૃત્યુ થયું હતું. સુદર્શન સિંહ પણ તેમના મિત્રો સાથે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા. સ્નાન કર્યા પછી જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમના મિત્રો તેમને ઝૂંસીની સબ સેન્ટ્રલ હોસ્પિટલ લઈ ગયા. મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાની શંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. આ ઉપરાંત, 85 વર્ષીય અર્જુન ગિરીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.

મુખ્ય તબીબી અધિકારીએ શું કહ્યું?

માહિતી આપતાં કેન્દ્રિય હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડૉ. મનોજ કૌશિકે જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરી, 2025ના રોજ ૩ હજારથી વધુ લોકો સારવાર માટે ઓપીડી પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને 37 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોને મેળા વિસ્તારની ઝૂંસી અને અરૈલ હોસ્પિટલોમાંથી SRNમાં રિફર કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 650 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યા સુધી સેન્ટ્રલ હોસ્પિટલમાં 20 દર્દીઓ દાખલ હતા. તેમાંથી કેટલાક ભક્તો હતા અને કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ હતા. મેળા વિસ્તાર અને સેન્ટ્રલ હોસ્પિટલ અને SRN હોસ્પિટલ વચ્ચે એમ્બ્યુલન્સની અવરજવર સવારથી રાત સુધી ચાલુ રહી હતી.

11 શ્રદ્ધાળુઓના મોતના ખોટા સમાચાર પર પોલીસે કાર્યવાહી કરી

બીજી તરફ, 11 શ્રદ્ધાળુઓના મૃત્યુના ખોટા સમાચાર પણ સામે આવ્યા હતા, જેના પર પોલીસે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન પોલીસને આ સમાચાર ખોટા લાગ્યા અને તેમણે આ મામલે FIR નોંધી હતી. સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવતી પોસ્ટ્સ દૂર કરવામાં આવી રહી છે. 

મહાકુંભની વાયરલ ‘સાધ્વી’ એ મચાવ્યો તહેલકો, રાતોરાત વધ્યા ઈન્સ્ટાગ્રામ પર આટલા ફોલોવર્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Embed widget