શોધખોળ કરો

Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં અઢી કલાકમાં ફાટ્યા ત્રણ વાદળ, જળશક્તિ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરકાશીમાં અઢી કલાકના સમયગાળામાં ત્રણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરકાશીમાં અઢી કલાકના સમયગાળામાં ત્રણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, જેના કારણે ધરાલીમાં ભારે નુકસાન થયું હતું. હર્ષિલ અને ગંગનાની નજીક સુક્કી ટાપ અને આર્મી કેમ્પ હર્ષિલમાં પણ આપત્તિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જાગરણના રિપોર્ટ અનુસાર  જળશક્તિ મંત્રાલય દ્ધારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વાદળ ફાટવાની પહેલી ઘટના બપોરે 1 વાગ્યે બની હતી, જેના કારણે ખીરગંગા નદી કાદવ અને પાણીથી ભરાઈ ગઈ હતી. તેનાથી 15 રહેણાંક મકાનો નાશ પામ્યા હતા. જ્યારે 6 થી 7 દુકાનોને પણ નુકસાન થયું હતું. ડઝનબંધ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

વાદળ ફાટવાની બીજી ઘટના બપોરે 3 વાગ્યે હર્ષિલ અને ગંગનાની વચ્ચે સુક્કી ટાપ નજીક બની હતી, જેમાં જાનમાલના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ પછી ત્રીજી ઘટના બપોરે 3:30 વાગ્યે બની હતી, જે હર્ષિલ આર્મી કેમ્પ નજીક બની હતી. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાગીરથી નદીનો પ્રવાહ રોકાવાથી બનેલા તળાવને કારણે હર્ષિલ હેલિપેડ પાણીમાં ડૂબી ગયું. ભવિષ્યમાં પણ ચોમાસા દરમિયાન આવી ઘટનાઓ બનતી રહેશે. અત્યાર સુધી વાદળ ફાટવાની ઘટનાઓને રોકવા માટે કોઈ વૈજ્ઞાનિક ઉકેલ શોધાયો નથી, તેથી તકેદારી એ જ એકમાત્ર ઉપાય છે.

આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ARIES) નૈનિતાલના વરિષ્ઠ પર્યાવરણીય વૈજ્ઞાનિક ડૉ. નરેન્દ્ર સિંહ કહે છે કે છેલ્લા દોઢ દાયકાથી વાદળ ફાટવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. ધરાલી ટેકરીઓ સીધી અને ખૂબ ઊંચી પણ છે. વાદળો તેમની વચ્ચે અટકી જાય છે. વાદળોમાં વધુ પડતા ભેજને કારણે તે ફાટી જાય છે. આવી પરિસ્થિતિઓ ક્યારેક ક્યારેક જ સર્જાય છે પરંતુ જ્યારે તે બને છે ત્યારે ખતરનાક દ્રશ્ય સામે આવે છે. મંગળવારે ધરાલીમાં આવું જ જોવા મળ્યું. ધરાલી વિસ્તારની ભૌગોલિક રચના વાદળ ફાટવા માટે અનુકૂળ છે.

જો ટેકરીની તળેટીમાં કોઈ વસાહત ન હોત તો જાનમાલનું આટલું નુકસાન ન થયું હોત. ચોમાસુ વાદળ ફાટવામાં મદદ કરે છે અને મોટાભાગની ઘટનાઓ આ સમય દરમિયાન બને છે. પર્વતીય પ્રદેશોમાં ઘણી જગ્યાએ ઊંચા પર્વતો એકબીજાને અડીને આવેલા છે, જે વાદળ ફાટવાની ઘટનાઓને આમંત્રણ આપે છે.

ડૉ. નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી બચવા માટે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક ઉકેલ શોધાયો નથી. તેનાથી રક્ષણ માટે સાવચેત રહેવાની વધુ જરૂર છે. પર્વતોમાં ઘર બનાવતા પહેલા પર્યાવરણીય પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં રાખવી પડશે અને ભૌગોલિક પરિસ્થિતિઓને પણ સમજવી પડશે. વાદળ ફાટવાની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget