શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહની તૈયારી શરૂ, જાણો કોને કોને પાઠવવામાં આવ્યું છે આમંત્રણ

મહારાષ્ટ્રમાં શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે. આ દરમિયાન શિવસેના નેતા વિનાયક રાઉતે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી 400 ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. શિવસેના નેતા એકનાથ શિંદેના જણાવ્ય્યા મુજબ શપથ વિધિ સમારંભમાં સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, DMKના પ્રમુખ સ્ટાલિનેને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિનાયક રાઉતે કહ્યું, કાલે ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી આશરે 400 ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડૂતોને સન્માન આપવા, આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો પહેલાથી પ્રભાવ રહ્યો છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય હશે. હાલ તેઓ ન તો ધારાસબ્ય છે કે ન તો વિધાન પરિષદના સભ્ય. તેમણે અત્યાર સુધીમાં ક્યારેય ચૂંટણી પણ નથી લડી. પરંતુ આગામી છ મહિનામાં તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે. મંગળવારે ઠાકરેને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા. જે બાદ તેમણે કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મુખ્યમંત્રી બનીશ. ગુજરાત સરકારે 2014થી કરેલી ભરતીના આંકડા કર્યા જાહેર, જાણો કયા વિભાગમાં કેટલા લોકોને મળી નોકરી મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાં કેટલા હશે સભ્યો ? જાણો વિગત અમિત શાહનો શરદ પવાર અને સોનિયા ગાંધીને પડકાર, કહ્યું- એક વખત બોલીને જુઓ કે CM….. WIvAFG: વિશ્વના સૌથી વજનદાર ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાડેજા-અશ્વિનને રાખ્યા પાછળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
ખડગેએ હાથ મિલાવ્યા, પછી પીએમ મોદીએ કહી એવી વાત, ખડખડાટ હસી પડ્યા બન્ને, જુઓ મજેદાર વીડિયો
ખડગેએ હાથ મિલાવ્યા, પછી પીએમ મોદીએ કહી એવી વાત, ખડખડાટ હસી પડ્યા બન્ને, જુઓ મજેદાર વીડિયો
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન ઉમેદવાર બચાવો અભિયાન
Valsad Suicide News: ઉમરગામના મામલતદારની આત્મહત્યાથી હડકંપ
Chhota Local Body Election : છોટાઉદેપુરમાં શૌચાલયના મુદ્દે વિવાદ, ભાજપે AAPના ઉમેદવાર સામે કર્યા આરોપ
Rajkot Congress : સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
સુરતમાં 'જીમ જેહાદ'નો ચોંકાવનારો કિસ્સો: 100 કરોડની સંપત્તિવાળા પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી, આરોપી સબ્બીર અલીની ધરપકડ
સુરતમાં 'જીમ જેહાદ'નો ચોંકાવનારો કિસ્સો: 100 કરોડની સંપત્તિવાળા પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી, આરોપી સબ્બીર અલીની ધરપકડ
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
Embed widget