શોધખોળ કરો

Ukraine Returned Students: યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓને ભારતીય યુનિ.ઓમાં પ્રવેશ આપવા અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં આપ્યો આ જવાબ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થાય બાદ યુક્રેનમાં ભણવા માટે ગયેલા ઘણા વિદ્યાર્થીઓ ભારત પર આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સુપ્રૃીમ કોર્ટમાં દાખલ એક અરજી પર આજે સુનાવણી થઈ હતી.

Ukraine Returned Students: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થાય બાદ યુક્રેનમાં ભણવા માટે ગયેલા ઘણા વિદ્યાર્થીઓ ભારત પર આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજી પર આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે, યુક્રેન પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં સમાવી શકાય નહી.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં સમાવી શકાય નહીં કારણ કે, નેશનલ મેડિકલ કમિશન એક્ટમાં તેને મંજૂરી આપતી કોઈ જોગવાઈ નથી. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે, આવી છૂટછાટ ભારતમાં તબીબી શિક્ષણના ધોરણોને અવરોધી શકે છે.

કેન્દ્રનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ બે કારણોસર વિદેશ ગયા - NEETમાં નબળા મેરીટ આવવાથી અને આ વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું પરવડતું હતું અને તેમની આર્થિક ક્ષમતા વિદેશમાં ભણવા માટેની હતી. ભારતની પ્રીમિયર મેડિકલ કોલેજોમાં નબળા મેરિટ વિદ્યાર્થીઓને મંજૂરી આપવાથી અન્ય દાવાઓ થઈ શકે છે. ઉપરાંત, તેમને ફીનું માળખું પરવડી શકશે નહીં.

NMCએ અગાઉ આદેશ જાહેર કર્યો હતોઃ

જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરના રોજ નેશનલ મેડિકલ કમિશન (NMC) એ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના એડમિશનને લઈને આદેશ જાહેર કર્યો હતો. NMC યુક્રેન દ્વારા ઓફર કરાયેલ એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામને માન્યતા આપવા સંમત છે. જો કે, આ વિદ્યાર્થીઓને યુક્રેનની મૂળ યુનિવર્સિટીમાંથી જ ડિગ્રી આપવામાં આવશે. આ સાથે NMCએ આ વિદ્યાર્થીઓને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી.

આ સાથે રશિયાની ઘણી યુનિવર્સિટીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓને તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવા આગળ આવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, યુક્રેનના આ ભારતીય વિદ્યાર્થીઓનો કેસ વિચારણા હેઠળ છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો....

Cattle Issue : 'રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે', રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે સરકારને શું કર્યો આદેશ?

Daler Mehndi Gets Bail: સિંગર દલેર મહેંદીને હાઈકોર્ટની મોટી રાહત, આપ્યા જામીન

Gandhinagar: પંચાયતના આરોગ્ય કર્મચારીઓનું આક્રમક વલણ, ગાંધીનગરમાં વિધાનસભાનો કરશે ઘેરાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget