શોધખોળ કરો

નોટબંધીની જેમ આયોજન વગર લાગુ કરવામાં આવ્યું લૉકડાઉન, જીડીપી પર પડશે અસર: કૉંગ્રેસ

કૉંગ્રેસે કહ્યું કે, લોકડાઉનના કારણે યુવાનોની રોજગારી પર પણ અસર જોવા મળી રહી છે. ભાજપ સરકારે લોકડાઉન દરમિયાન બેરોજગાર યુવાનો માટે વિશેષ રાહત યોજના રજૂ કરવી જોઈએ.

નવી દિલ્હી: લોકડાઉનને લઈ કૉંગ્રેસે એકવાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે કહ્યું કે, નોટબંધીની જેમ લોકડાઉન પણ કોઈ આયોજન વગર લાગુ કરવામાં આવ્યું, જેના પરીણામે દેશને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કૉંગ્રેસે કહ્યું, “ સમજ્યા વિચાર્યા વગર અને કોઈ યોજના વગર કડક નિર્ણય લેવાથી તેનું નુકસાન માત્ર અર્થવ્યવસ્થાને જ નથી છે. નોટબંધીની જેમ પ્લાન વગર લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી ભારતને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એક અનુમાન અનુસાર 3 મે સુધી જીડીપીના 8.1 ટકા જેટલી અસર થશે. ” આ ઉપરાંત કૉંગ્રેસે કહ્યું કે, લોકડાઉનના કારણે યુવાનોની રોજગારી પર પણ અસર જોવા મળી રહી છે. ભારતમાં બેરોજગારીનો દર અણધારી રીતે વધી રહ્યો છે. ભાજપ સરકારે લોકડાઉન દરમિયાન બેરોજગાર યુવાનો માટે વિશેષ રાહત યોજના રજૂ કરવી જોઈએ. કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકારને સવાલ પૂછ્યો કે, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ કયા તર્કના આધારે કાપવામાં આવી રહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, “સરકારી કર્મચારીઓનું ડીએ કયા તર્કના આધારે કાપવામાં આવી રહ્યાં છે ? જ્યારે આ સમયમાં તેમના પર કામનું દબાણ કોઈ ગુનો થઈ ગયો હોય. દિવસ રાત સેવા કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસકર્મીઓનું ડીએ કાપવું શું ઉચિત છે ? વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને તેનાથી મુશ્કેલી પડશે. પેન્શન પર નિર્ભર લોકોને આ ઝટકો શા માટે આપવામાં આવી રહ્યો છે. ”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget