શોધખોળ કરો

Water Crisis In Nashik: નાસિકમાં જળસંકટ, ત્રણ કિલોમીટર દૂરથી પાણી લાવવા મજબૂર લોકો

મહારાષ્ટ્રના નાસિકનો એક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નાસિકમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પાણી લેવા માટે લોકોએ ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે

નાસિકઃ  મહારાષ્ટ્રના નાસિકનો એક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નાસિકમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પાણી લેવા માટે લોકોએ ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ત્યાં પાણીનું એક એક ટિપુ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ વીડિયો ઇગતપુરીના ચિચલેખૈર ગામનો છે. અહીં લોકોને પાણી લેવા માટે ઉંડા કૂવામાં  ઉતરવું પડે છે. ત્યાંથી પણ લોકોને શુદ્ધ પાણી મળતું નથી.

લોકો કહે છે કે ગામમાં એક મહિનાથી પાણી નથી. લોકોને પાણી માટે 3 થી 4 કિલોમીટર સુધી દૂર જવું પડે છે. ગામના લોકોએ સરકાર પાસે માંગ કરી છે કે તેઓને પાણીની સુવિધા આપવામાં આવે.

ચિચલેખૈર ગામના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પાણી લેવા માટે કૂવા પાસે ઉભા છે. એક વ્યક્તિ કૂવાની અંદર જઈ રહ્યો છે અને દરેકની ડોલ પાણીથી ભરી રહ્યો છે. પછી લોકો ડોલને ઉપર ખેંચી રહ્યા છે અને બાદમાં કપડાથી પાણીને ફિલ્ટર કરી રહ્યા છે.

અગાઉ રોહિલે ગામનો પણ આ પ્રકારની તસવીરો બહાર આવી હતી જ્યાં પાણીના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોએ જણાવ્યું કે, તેમના ગામમાં પાણીની અછત છે જેના કારણે મુશ્કેલી પડી રહી છે. એક યુવતીએ કહ્યું, “ક્યારેક મારે ભણવાનું છોડીને પાણી લેવા જવું પડે છે.

લોકોએ કહ્યું, "નાસિક શહેરની નજીક હોવા છતાં અમારા ગામમાં છેલ્લા 50 વર્ષમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. મહિલાઓને દરરોજ પાણી લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે.

નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું

Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તો સાથે છેતરપીંડીની ફરિયાદ, જાણો કોણ કરે છે માતાના મંદિરમાં માઇભક્તો સાથે છેતરપિંડી

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Post Office ની આ સ્કીમમાં મળશે  ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
Post Office ની આ સ્કીમમાં મળશે ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Vadodara News: શિનોર તાલુકામાં કોન્ટ્રાક્ટરનું પાપ, નર્મદા નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવાનો આરોપ
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
Gujarat BJP on Jignesh Mevani : કોંગ્રેસ MLA મેવાણી પર ભાજપના આકરા પ્રહાર
Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં આજે થયો મોટો ઘટાડો, જાણો MCX પર શું છે કિંમત 
Post Office ની આ સ્કીમમાં મળશે  ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
Post Office ની આ સ્કીમમાં મળશે ₹44,995 રિટર્ન, તમારે કરવું પડશે આટલું રોકાણ, જાણો તમામ ડિટેલ્સ
8th Pay Commission: લાખો પેન્શનર્સનું સૌથી મોટું ટેન્શન સરકારે દૂર કર્યું, DA-DR પર સંસદમાં આપ્યો જવાબ ?
8th Pay Commission: લાખો પેન્શનર્સનું સૌથી મોટું ટેન્શન સરકારે દૂર કર્યું, DA-DR પર સંસદમાં આપ્યો જવાબ ?
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
દિલ્લી બ્લાસ્ટ મામલે ખુલાસા, આતંકી દાનિશના ફોનમાંથી મળ્યાં ચોંકાવનારા વીડિયો અને તસવીરો
Sanchar Saathi App: સંચાર સાથી એપ મારફતે સરકાર તમારી કઈ-કઈ બાબતો પર રાખી શકે છે નજર?
Sanchar Saathi App: સંચાર સાથી એપ મારફતે સરકાર તમારી કઈ-કઈ બાબતો પર રાખી શકે છે નજર?
Embed widget