શોધખોળ કરો

14 લાખ મનરેગા મજૂરોને આપવામાં આવ્યું કામ, 6.5 લાખ પ્રવાસી મજૂરો પર ખાસ ધ્યાનઃ યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે કહ્યું, પ્રથમ વખત સંકટના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એક મોટું રાહત પેકેજ જાહેર થયું.

લખનઉઃ કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજ્યમાં 14 લાખ મનરેગા મજૂરોને કામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પરત ફરી રહેલા સાડા છ લાખ મજૂરોનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. પ્રવાસી મજૂરોને લઈ રાજનીતિ ન થાય તેમ કહી યોગીએ જણાવ્યું સરકાર ગરીબોની મદદ કરી રહી છે. યોગી આદિત્યનાથે કહ્યું, પ્રથમ વખત સંકટના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એક મોટું રાહત પેકેજ જાહેર થયું. જે લોકો તેમના શાસનકાળમાં ગરીબો, મહિલાઓની કલ્યાણકારી યોજનાઓના પૈસા ચાંઉ કરી જતા હતા તેના બદલે આજે ગરીબોના ખાતામાં સીધા જ રૂપિયા જમા થતાં હોવાથી તેમનો રઘવાટ સ્પષ્ટ જોવા મળે છે. તેમણે કહ્યું, 2.34 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આવી ચુક્યા છે. 3.26 કરોડ મહિલાઓના જન-ધન એકાઉન્ટમાં પ્રથમ અને બીજો હપ્તો જમા થઈ ચુક્યો છે. 14 લાખ મનરેગા મજૂરોને આપવામાં આવ્યું કામ, 6.5 લાખ પ્રવાસી મજૂરો પર ખાસ ધ્યાનઃ યોગી આદિત્યનાથ સીએમ યોગીએ કહ્યું, 1.47 કરોડ પરિવારોને નિઃશુલ્ક રસોઈ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ કરાવાયા છે. 18 કરોડ ગરીબોને 2 વખત રાશને વહેંચવામાં આવ્યું છે અને ત્રીજી વખત વિતરણ થવા જઈ રહ્યું છે. 30 લાખથી વધારે દાડિયા મજૂરો અને ગરીબ લોકોને સરકાર 1000 રૂપિયાનું ભરણ પોષણ ભથ્થું અને ફ્રી રાશન આપી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2766પર પહોંચી છે. 50 લોકોના મોત થયા છે અને 802 લોકો સાજા થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget