શોધખોળ કરો

14 લાખ મનરેગા મજૂરોને આપવામાં આવ્યું કામ, 6.5 લાખ પ્રવાસી મજૂરો પર ખાસ ધ્યાનઃ યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે કહ્યું, પ્રથમ વખત સંકટના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એક મોટું રાહત પેકેજ જાહેર થયું.

લખનઉઃ કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજ્યમાં 14 લાખ મનરેગા મજૂરોને કામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પરત ફરી રહેલા સાડા છ લાખ મજૂરોનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. પ્રવાસી મજૂરોને લઈ રાજનીતિ ન થાય તેમ કહી યોગીએ જણાવ્યું સરકાર ગરીબોની મદદ કરી રહી છે. યોગી આદિત્યનાથે કહ્યું, પ્રથમ વખત સંકટના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એક મોટું રાહત પેકેજ જાહેર થયું. જે લોકો તેમના શાસનકાળમાં ગરીબો, મહિલાઓની કલ્યાણકારી યોજનાઓના પૈસા ચાંઉ કરી જતા હતા તેના બદલે આજે ગરીબોના ખાતામાં સીધા જ રૂપિયા જમા થતાં હોવાથી તેમનો રઘવાટ સ્પષ્ટ જોવા મળે છે. તેમણે કહ્યું, 2.34 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આવી ચુક્યા છે. 3.26 કરોડ મહિલાઓના જન-ધન એકાઉન્ટમાં પ્રથમ અને બીજો હપ્તો જમા થઈ ચુક્યો છે. 14 લાખ મનરેગા મજૂરોને આપવામાં આવ્યું કામ, 6.5 લાખ પ્રવાસી મજૂરો પર ખાસ ધ્યાનઃ યોગી આદિત્યનાથ સીએમ યોગીએ કહ્યું, 1.47 કરોડ પરિવારોને નિઃશુલ્ક રસોઈ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ કરાવાયા છે. 18 કરોડ ગરીબોને 2 વખત રાશને વહેંચવામાં આવ્યું છે અને ત્રીજી વખત વિતરણ થવા જઈ રહ્યું છે. 30 લાખથી વધારે દાડિયા મજૂરો અને ગરીબ લોકોને સરકાર 1000 રૂપિયાનું ભરણ પોષણ ભથ્થું અને ફ્રી રાશન આપી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2766પર પહોંચી છે. 50 લોકોના મોત થયા છે અને 802 લોકો સાજા થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget