શોધખોળ કરો

કોરોનાના દર્દીના બંને ફેફસાં વાયરસના કારણે નહી પરંતુ આ કારણે થાય છે સંક્રમિત, જાણો શું કહે છે તબીબ

હાલ દુનિયામાં કોરોનાના લાખો દર્દીઓ છે. આ બીમારીમાં અત્યાર સુધીમાં લાખોના મોત થઇ ગયા છે. આ સ્થિતિમાં આપે બહુ સતર્ક અને સચેત રહેવાની જરૂર છે. કોરોના હળવા લક્ષણો દેખાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

corona virus:હાલ દુનિયામાં કોરોનાના લાખો દર્દીઓ છે. આ બીમારીમાં અત્યાર સુધીમાં લાખોના મોત થઇ ગયા છે. આ સ્થિતિમાં આપે બહુ સતર્ક અને સચેત રહેવાની જરૂર છે. કોરોના હળવા લક્ષણો દેખાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. 


ભારતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકોને સચેત રહેવાની જરૂર છે. બીજી લહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં નવો મ્યૂટન્ટ વાયરસ વધુ સંક્રામક છે. તે વ્યક્તિના લંગ્સ પર તેની અસર છોડી રહ્યો છે. કેટલાક દર્દીના બંને ફેફસાં કોરોના વાયરસના કારણે સંક્રમિત થઇ જાય છે. આ સ્થિતિને ડબલ ન્યુમોનિયા કહે છે એટલે તેમાં દર્દીના બંને ફેફસાં પર અસર પડે છે. તો આવો જાણીએ શું છે ડબલ ન્યૂમોનિયા અને કેવી રીતે તે કોરોનાના દર્દીને અસર કરી રહ્યો છે. 


કોરોનાના દર્દીને કેમ થઇ રહ્યો છે ડબલ ન્યુમોનિયા
ડોક્ટર્સનું કહેવું છે કે, ન્યુમોનિયામાં માત્ર 1 ફેફસાંમાં જ ઇન્ફેકશન થાય છે. જેમાં વાયરસ શરીરમાં જઇને ફેફસાનાં એક ભાગને પ્રભાવિત કરે છે. જો કે હાલ કોવિડના દર્દીના બંને ફેફસાં સંક્રમિત થઇ રહ્યાં છે. આ મુદ્દે ડોક્ટરનું કહેવું છે કે, વાયરસના કારણે બંને ફેફસાં સંક્રમિત નથી થતાં પરંતુ શરીરનો ઇમ્યૂન સિસ્ટમ વાયરસની સાથે લંગ્સને પ્રભાવિત કરે છે. આ ઇમ્યૂન રિસ્પોન્સ આપણા શરીરના કોઇ પણ પાર્ટને ઇન્ફેક્ટ કરે છે. સાધારણ ભાષામાં સમજીએ તો શરીરની એન્ટીબોડી જ ફેફસાંને પ્રભાવિત કરે છે. મેડિકલની ભાષામાં તેને સાઇટોક્રોમ સ્ટોર્મ અને સામાન્ય ભાષા કે સામાન્ય ભાષામાં ડબલ નિયોમીનિયા કહે છે.

શું છે ડબલ નિમૉનિયાના લક્ષણો.....
- ખાસી આવવી
- છાતીમાં દુઃખાવો થવો
- શ્વાસ રુંધાવો
- ઓક્સિજનનુ લેવલ ઓછુ થવુ
- કન્ઝેક્શન
- તાવ
- બ્રીથિંથ રેટ વધવો
- શરીરમાં બહુજ થાક રહેવો
- ડાયેરિયા
- માનસિક સ્વાસ્થ્ય પર અસર
- નકસીર જેવા લક્ષણો હોઇ શકે છે


ડબલ નિમૉનિયા કેટલો ખતરનાક છે?
ડૉક્ટરોનુ માનીએ તો કોરોનામાં 99 ટકા મોત ફેફસા બગડવામાં કારણે થઇ રહ્યાં છે. જેમાં 10 ટકાથી વધુ દર્દીઓના મોત ડબલ નિમૉનિયાના કારણે થયા છે. જોકે એ નથી કહી શકાતુ કે જો તમને ડબલ નિમૉનિયા છે તો તમે ઠીક નહીં થઇ શકો, પરંતુ જો તમને કોઇપણ પ્રકારની પરેશાન છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.


ઘરમાં કઇ રીતે અને ક્યારે કરી શકો છો ડબલ નિમૉનિયાનો ઇલાજ?
1. જો તમારા ફેફસા વધુ પ્રભાવિત નથી થયા.
2. જો તમારુ ઓક્સિજન લેવલ બરાબર છે.
3. વધુ ખાંસી નથી આવી રહી અને તાવનુ પ્રમાણ ઓછુ છે.
4. શ્વાસ નથી ચડતો, તો તમે ઘરમાં જ ઇલાજ કરી શકો છો.
5. ફેફસાને હેલ્ધી રાખવા માટે દર્દીઓને પ્રૉન એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
Embed widget