શોધખોળ કરો

કોરોનાના દર્દીના બંને ફેફસાં વાયરસના કારણે નહી પરંતુ આ કારણે થાય છે સંક્રમિત, જાણો શું કહે છે તબીબ

હાલ દુનિયામાં કોરોનાના લાખો દર્દીઓ છે. આ બીમારીમાં અત્યાર સુધીમાં લાખોના મોત થઇ ગયા છે. આ સ્થિતિમાં આપે બહુ સતર્ક અને સચેત રહેવાની જરૂર છે. કોરોના હળવા લક્ષણો દેખાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

corona virus:હાલ દુનિયામાં કોરોનાના લાખો દર્દીઓ છે. આ બીમારીમાં અત્યાર સુધીમાં લાખોના મોત થઇ ગયા છે. આ સ્થિતિમાં આપે બહુ સતર્ક અને સચેત રહેવાની જરૂર છે. કોરોના હળવા લક્ષણો દેખાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. 


ભારતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકોને સચેત રહેવાની જરૂર છે. બીજી લહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં નવો મ્યૂટન્ટ વાયરસ વધુ સંક્રામક છે. તે વ્યક્તિના લંગ્સ પર તેની અસર છોડી રહ્યો છે. કેટલાક દર્દીના બંને ફેફસાં કોરોના વાયરસના કારણે સંક્રમિત થઇ જાય છે. આ સ્થિતિને ડબલ ન્યુમોનિયા કહે છે એટલે તેમાં દર્દીના બંને ફેફસાં પર અસર પડે છે. તો આવો જાણીએ શું છે ડબલ ન્યૂમોનિયા અને કેવી રીતે તે કોરોનાના દર્દીને અસર કરી રહ્યો છે. 


કોરોનાના દર્દીને કેમ થઇ રહ્યો છે ડબલ ન્યુમોનિયા
ડોક્ટર્સનું કહેવું છે કે, ન્યુમોનિયામાં માત્ર 1 ફેફસાંમાં જ ઇન્ફેકશન થાય છે. જેમાં વાયરસ શરીરમાં જઇને ફેફસાનાં એક ભાગને પ્રભાવિત કરે છે. જો કે હાલ કોવિડના દર્દીના બંને ફેફસાં સંક્રમિત થઇ રહ્યાં છે. આ મુદ્દે ડોક્ટરનું કહેવું છે કે, વાયરસના કારણે બંને ફેફસાં સંક્રમિત નથી થતાં પરંતુ શરીરનો ઇમ્યૂન સિસ્ટમ વાયરસની સાથે લંગ્સને પ્રભાવિત કરે છે. આ ઇમ્યૂન રિસ્પોન્સ આપણા શરીરના કોઇ પણ પાર્ટને ઇન્ફેક્ટ કરે છે. સાધારણ ભાષામાં સમજીએ તો શરીરની એન્ટીબોડી જ ફેફસાંને પ્રભાવિત કરે છે. મેડિકલની ભાષામાં તેને સાઇટોક્રોમ સ્ટોર્મ અને સામાન્ય ભાષા કે સામાન્ય ભાષામાં ડબલ નિયોમીનિયા કહે છે.

શું છે ડબલ નિમૉનિયાના લક્ષણો.....
- ખાસી આવવી
- છાતીમાં દુઃખાવો થવો
- શ્વાસ રુંધાવો
- ઓક્સિજનનુ લેવલ ઓછુ થવુ
- કન્ઝેક્શન
- તાવ
- બ્રીથિંથ રેટ વધવો
- શરીરમાં બહુજ થાક રહેવો
- ડાયેરિયા
- માનસિક સ્વાસ્થ્ય પર અસર
- નકસીર જેવા લક્ષણો હોઇ શકે છે


ડબલ નિમૉનિયા કેટલો ખતરનાક છે?
ડૉક્ટરોનુ માનીએ તો કોરોનામાં 99 ટકા મોત ફેફસા બગડવામાં કારણે થઇ રહ્યાં છે. જેમાં 10 ટકાથી વધુ દર્દીઓના મોત ડબલ નિમૉનિયાના કારણે થયા છે. જોકે એ નથી કહી શકાતુ કે જો તમને ડબલ નિમૉનિયા છે તો તમે ઠીક નહીં થઇ શકો, પરંતુ જો તમને કોઇપણ પ્રકારની પરેશાન છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.


ઘરમાં કઇ રીતે અને ક્યારે કરી શકો છો ડબલ નિમૉનિયાનો ઇલાજ?
1. જો તમારા ફેફસા વધુ પ્રભાવિત નથી થયા.
2. જો તમારુ ઓક્સિજન લેવલ બરાબર છે.
3. વધુ ખાંસી નથી આવી રહી અને તાવનુ પ્રમાણ ઓછુ છે.
4. શ્વાસ નથી ચડતો, તો તમે ઘરમાં જ ઇલાજ કરી શકો છો.
5. ફેફસાને હેલ્ધી રાખવા માટે દર્દીઓને પ્રૉન એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget