શોધખોળ કરો

CAB પર અમિત શાહે કહ્યુ- જો જરૂર પડશે તો રચનાત્મક રીતે સમાધાન શોધીશું

નોંધનીય છે કે દેશના અનેક વિસ્તારોમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે.

નવી દિલ્હીઃ આવનારા સમયમાં નાગરિકતા સંશોધન કાયદામાં કેટલાક પરિવર્તન કરવામાં આવી શકે છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં રેલી દરમિયાન આ વાતનો સંકેત આપ્યો હતો. નોંધનીય છે કે દેશના અનેક વિસ્તારોમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. અમિત શાહે કહ્યુ કે, વિપક્ષ CABને લઇને North Eastમાં આગ ભડકાવવાનું કામ કરી રહ્યો છે. હું આસામ અને નોર્થ ઇસ્ટના તમામ રાજ્યોને કહું છું કે તમારી સંસ્કૃતિ, ભાષા અને સામાજિક ઓળખ અને અધિકાર યથાવત રહેશે. મેઘાલયની કોઇ સમસ્યા હશે તો તેની સકારાત્મક રીતે સમાધાન નીકાળીશું. કોઇને ડરવાની જરૂર નથી. શાહે કહ્યું કે , અમે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો ભોગ બનેલા શરણાર્થીઓ માટે લાવ્યા તો કોગ્રેસના પેટમાં દર્દ થયું છે. તે આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. ટ્રિપલ તલાક અને 370 કલમ હટાવી તો તેને મુસ્લિમ વિરોધી ગણાવી. અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો તેને પણ મુસ્લિમ વિરોધી ગણાવે છે. શાહે પૂર્વોત્તરના લોકોને આશ્વાસન આપ્યું કે આ કાયદાથી તેમની સંસ્કૃતિ, ભાષા, સામાજિક ઓળખ અને રાજકીય અધિકાર પ્રભાવિત નહી થાય. નરેન્દ્ર મોદીની સરકાર તેની રક્ષા કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget