શોધખોળ કરો

Maulana Madani Statement:વિવાદિત નિવેદન બાદ જમીયત ચીફ મદનીએ હિન્દુત્વ-પાકિસ્તાન ઇસ્લામ પર કરી વાત

આ પહેલા પણ જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ મોટો દાવો કર્યો હતો કે ઇસ્લામ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે અને ઇસ્લામનો જન્મ ભારતમાં થયો છે.

Maulana Madani Statement:આ પહેલા પણ જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ મોટો દાવો કર્યો હતો કે ઇસ્લામ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે અને ઇસ્લામનો જન્મ ભારતમાં થયો છે.

જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ મોટું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું, 'દુનિયાનો સૌથી જૂનો ધર્મ ઇસ્લામ છે અને ઇસ્લામનો જન્મ ભારતમાં થયો છે, ભારત પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. વળી, આ ધરતીની વિશેષતા એ છે કે તે ઈશ્વરના પ્રથમ પયગંબર છે. મુસ્લિમોનું આ પ્રથમ વતન છે. એટલા માટે એ સમજવું કે ઇસ્લામ એક ધર્મ છે જે બહારથી આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટું છે.

મૌલાના મહમૂદ મદની કહે છે કે 'હિંદુત્વની ખોટી વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે. આપણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે કોઈ દુશ્મની નથી. હિન્દુ-મુસ્લિમ બધા સમાન છે. આપણા વડવાઓ અંગ્રેજો સામે લડ્યા હતા.અમારે પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. ધર્મના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. જે મુસલમાનોએ જવું હતું તે 1947માં ગયા. તેમણે વધુમાં કહ્યું કે 'અમારા કોઈની સાથે મનભેદ નથી, પરંતુ મતભેદ છે. આ દરમિયાન તેમણે પૂર્વ સર સંઘ સંચાલક મોહન ભાગવતની પણ પ્રશંસા કરી હતી. જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ તુર્કીમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામની પણ  પ્રશંસા કરી છે.તેમણે કહ્યું કે, આ દેશમાં રહેતા બહુમતી સમુદાય સાથે અમારો કોઈ ઝઘડો નથી, અમે કોઈની વિરુદ્ધ નથી.

'ઈસ્લામ સાથે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ'

તેમણે કહ્યું કે તેઓ આરએસએસ અને તેના પ્રમુખ સંઘચાલકને આમંત્રણ આપે છે. આવો પરસ્પર ભેદભાવ અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટીએ અને દેશને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મના (પ્રકાશ  સાથે કોઈ ફરિયાદ નથી. તમને પણ ઈસ્લામથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ.

'હિન્દુત્વની ખોટી વ્યાખ્યા આપવામાં આવી રહી છે'

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમારી (મુસ્લિમો) વિરુદ્ધ ઘટનાઓ વધી છે. જે રીતે સરકાર કે વહીવટીતંત્રે એ ઘટનાઓ પર પગલાં લેવાં જોઈતાં હતાં અને જે તેમની જવાબદારી હતી તે જવાબદારી તેઓ નિભાવી રહ્યાં નથી. તેમણે કહ્યું કે, દેશમાં હિન્દુત્વની ખોટી વ્યાખ્યા આપવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget